ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
*📍સુરતમાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો*
*📍સુરતમાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો* RTI એ ખંડણી માંગવાનું હથિયાર, સુરતમાં 18 એક્ટિવિસ્ટ RTI કરીને ખંડણી…
👆👆👆વાસણ ઘસવાની રાખ.(ચૂલાની) એમેઝોન પર વેચાવા આવી છે. કિંમત જુઓ. દેશી ટકાવી રાખજો, નહીં તો આ ભાવો ચુકવવા પડશે.
👆👆👆વાસણ ઘસવાની રાખ.(ચૂલાની) એમેઝોન પર વેચાવા આવી છે. કિંમત જુઓ. દેશી ટકાવી રાખજો, નહીં તો આ ભાવો ચુકવવા પડશે.
કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામે આગોતરા આયોજનના ભાગરૂપે રૂા. ૫ કરોડનાખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા મંજૂર
રાજપીપલાની જનરલ (સિવિલ) હોસ્પિટલ ખાતે રૂા.૨૬.૫૫ લાખથી પણ વધુના ખર્ચેલેબ-ઓપરેશન થિયેટરની સાધન-સુવિધાની ઉપલબ્ધિ સાથે જિલ્લામાંપ્રજાકીય આરોગ્ય સવલતો વધુ સુદ્રઢ બનાવાઇ…
