ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
અમદાવાદ કવિ નાન્હાલાલ ઓવરબ્રિજ એલિસબ્રિજ ના સામે કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી કોઈને પણ ઇજા થયેલ નથી
અમદાવાદ કવિ નાન્હાલાલ ઓવરબ્રિજ એલિસબ્રિજ ના સામે કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી કોઈને પણ ઇજા થયેલ નથી
શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ..
શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ.. : શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ…
સૈન્ય અધિકારી અનંત ભટ્ટે (મૂળ ગુજરાતી) કેન્સરને શોધવા માટે Artificial intelligence તકનીક વિકસાવી
સર્વાઇકલ કેન્સર એ ભારતમાં એક મહત્વપૂર્ણ પડકાર છે. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં આ કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે છે. નિષ્ણાત તબીબી…
