ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
यूपी …कृशीनगर में दर्दनाक हादसा। कुंए में गिरने से 13 लोगो की मौत.
यूपी कृशीनगर में दर्दनाक हादसा। कुंए में गिरने से 13 लोगो की मौत। शादी की रस्म के दौरान हुआ हादसा।…
*📌નવસારી વિરાવળ પાસે પૂર્ણા નદીમાં મૃતદેહ તણાઈ આવ્યો*
*📌નવસારી વિરાવળ પાસે પૂર્ણા નદીમાં મૃતદેહ તણાઈ આવ્યો* 🔸શહેરમાં આવેલા વિરાવળ પાસે પસાર થતી પૂર્ણા નદીમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ…
ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ
તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા. રાજપીપલા, તા…
