ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે.
નર્મદા જિલ્લામાં મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે. તમામ મતદાન મથકો ખાતે મતદારો માટે સેનીટાઇઝર, માસ્ક, હેન્ડગ્લોઝ અને…
સુરત સચિનમાં અંગત અદાવતમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા.
*ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન*
*ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન* ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે.…
