ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
ગુજરાત મા વહેલી ચૂંટણીની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે- CM રૂપાણી
ગુજરાતમા કોંગ્રેસના બધા કાર્યક્રમો માત્ર રાજકીય સ્ટંટ રહ્યા છે.પ્રજાએ એની કોઈ નોંધ લીધી નથી-CM રૂપાણી કોવીડ ગાઈડ લાઈનના પાલન સાથે…
બિગ બ્રેકીંગ ન્યુઝ – ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય.
*મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય…
*📌ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ દિવાળી નિમિત્તે ગુજરાતની સુરક્ષાનાં સંવાહકો સાથે શુભેચ્છા મુલાકાત કરી*
*📌ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ દિવાળી નિમિત્તે ગુજરાતની સુરક્ષાનાં સંવાહકો સાથે શુભેચ્છા મુલાકાત કરી* દિવાળી નિમિત્તે સુરત ખાતે પોલીસ પરિવારો…
