ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
ઉદયપુરના 7 પો. સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ. વ્યાપારીની હત્યાના 2 આરોપીની ધરપકડ.
*MSME સેકટરનો વિકાસ કરવો હોય તો શરૂઆત સુરતથી કરવી જોઈએ*
કશુંક સારૂ કરવાની ભાવના અને બ્રાન્ડ ઊભી કરવાની દિશામાં આગળ વધવાથી વિકાસ થઈ શકે છે, પરંતુ વિકાસ માટે જરૂરિયાતને જોવી…
*બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારો નિર્ણાયક. જિલ્લામાં 12 લાખ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે*
*બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારો નિર્ણાયક. જિલ્લામાં 12 લાખ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે* પાલનપુર, સંજીવ રાજપૂત:…
