ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ તોમર અને ડો. પ્રભુરામ ચૌધરી)ને રાજ્યના પ્રધાનમંડળમાથી કાઢી મૂક્યા છે. આ પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક હતા. સિંધિયા હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે
Related Posts
*ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી*
*ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ…
*📍फ्लोरिडा के मियामी-डेड ने ट्रम्प को अपनी खुद की सड़क से सम्मानित किया- और यह बहुत बड़ी बात है!*
*📍फ्लोरिडा के मियामी-डेड ने ट्रम्प को अपनी खुद की सड़क से सम्मानित किया- और यह बहुत बड़ी बात है!* राष्ट्रपति…
સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી
સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી
