ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે
Related Posts
રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
બ્રેકિંગ ન્યૂઝ….. રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી 8 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ…
કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ?
અમદાવાદ ના ગોરના કુવા પાસે આવેલી જય ગરવી ગુજરાત સોસાયટીમાં કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ…
અમદાવાદના રાયપુર દરવાજા પાસે ચંદ્રભાન ઓટો મોબાઇલ નામની દુકાનમાં આગ.
અમદાવાદના રાયપુર દરવાજા પાસે મોડી રાત્રે ચંદ્રભાન ઓટો મોબાઇલ નામની સ્પેર પાર્ટની દુકાન માં આગ લાગી હતી ફાયર ની ત્રણ…
