ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે
Related Posts
નવજાત 5 મહિનાના રાજવીરને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ, એક ક્ષણે હ્યદય ધબકતુ બંધ થઇ ગયું..અને પછી શું થયું..? વાંચો..
નવજાત 5 મહિનાના રાજવીરને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ, એક ક્ષણે હ્યદય ધબકતુ બંધ થઇ ગયું..અને પછી શું થયું..?…
गांधीनगर 2 मार्च से विधानसभा के सत्र का होगा प्रारंभ। 31 मार्च तक चलेगा सत्र
गांधीनगर 2 मार्च से विधानसभा के सत्र का होगा प्रारंभ। 31 मार्च तक चलेगा सत्र। 3 मार्च को पेश होगा…
ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની યાત્રાની તૈયારી માટે કરવામાં આવનારા અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ…
