ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે
Related Posts
ભરૂચમાં ‘દિશા’ સમિતિની બેઠક: સાંસદ મનસુખ વસાવાએ સરકારી યોજનાઓની સમીક્ષા કરી
ભરૂચ: ભરૂચમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી.…
*સુરતના ઓરણા ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
*સુરતના ઓરણા ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરતા રાજ્ય શિક્ષણમંત્રી* સુરત, સંજીવ રાજપૂત: આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન…
ભારતીય નેવલ શીપ સરદાર પટેલ, પોરબંદર પર દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાશે
અમદાવાદ: ગુજરાતમાં 1640 કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં, રાજ્યમાં 102…
