ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે
Related Posts
અમદાવાદના પૂર્વમા એક તરફ ભુંકપના આંચકાઓ અને બીજી તરફ વરસાદ.
અમદાવાદ ના પુવઁ મા એક તરફ ભુંકપ ના આંચકા ઓ અને બીજી તરફ વરસાદ શરુ થયો પુવઁ ના તમામ વિસ્તારો…
दिल्ली आज पंजाब में राहुल और प्रियंका गांधी करेंगी चुनावी प्रचार
दिल्ली आज पंजाब में राहुल और प्रियंका गांधी करेंगी चुनावी प्रचार।
દરિયાપુર વોર્ડની અંદર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે સંજયભાઈ પરદેશી તરફથી માસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
દરિયાપુર વોર્ડની અંદર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે સંજયભાઈ પરદેશી તરફથી માસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
