દેશમાં કોરોના વાયરસને લઈ ફફડાટ છે. તેવામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરી સામે આવી છે. જોકે આ એડવાઈઝરી ખોટી હોવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે. એડવાઈઝરીમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમમાં 21 માર્ચ સુધી શાળા-કોલેજો સહીત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિકાસની ખોજ અભિયાનનું કરાયું આયોજન
જામનગર બેડી ખાતે મેહબુબાશા ચોક ખાતે વિકાસ કોનો વિકાસ ની ખોજ અભિયાન અંતગર્ત કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉડી અને…
અમદાવાદના ખોખરા પો સ્ટેશન જવાના માર્ગ પર એક સાથે પડ્યા ત્રણ ભુવા.
અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન જવા ના માગઁ પર લશ્ર્મીનારાયણ ચાર રસ્તા પર ૧૦૦ ફુટ ના અંતરે ત્રણ ભુવાઓ પડયા હતા.…
જાણો..નવનિર્મિત હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રમાં સારવાર મેળવતા પ્રથમ દર્દી ઈશ્વરભાઈનો પ્રતિભાવ
અમદાવાદ: છેલ્લા બે વર્ષથી અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો જેનો મહદંશે આજે અંત આવ્યો છે. વિરમગામથી અમદાવાદ શહેર અઠવાડિયામાં…
