દેશમાં કોરોના વાયરસને લઈ ફફડાટ છે. તેવામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરી સામે આવી છે. જોકે આ એડવાઈઝરી ખોટી હોવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે. એડવાઈઝરીમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમમાં 21 માર્ચ સુધી શાળા-કોલેજો સહીત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
ધન્ય છે દેશની દીકરીઓને.. “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કરી મૃતક માતાના અંગોનું દાન કરી માતાની યાદોને જીવંત બનાવી..
ધન્ય છે દેશની દીકરીઓને.. “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કરી મૃતક માતાના અંગોનું દાન કરી માતાની યાદોને જીવંત બનાવી..…
એરફોર્સ બોય્સ સ્પોર્ટ્સ સ્ક્વૉડ્રનના અમન ગુલિયાએ કેડેટ્સ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ 2021માં જીત્યો સુવર્ણ ચંદ્રક.
જીએનએ અમદાવાદ: રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે, ભારતીય વાયુ સેના (IAF) દ્વારા જુલાઇ 2017માં બેંગલુરુ ખાતે એરફોર્સ સ્ટેશન જલાહાલ્લીમાં…
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના કાર્યકર્તા એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા ખુબ જ સરસ માહિતી દરેક વિગત નાનામાં નાના ઉદાહરણ ને સમજાવીને આપી.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના કાર્યકર્તા એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા ખુબ જ સરસ માહિતી દરેક વિગત નાનામાં નાના…
