દેશમાં કોરોના વાયરસને લઈ ફફડાટ છે. તેવામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરી સામે આવી છે. જોકે આ એડવાઈઝરી ખોટી હોવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે. એડવાઈઝરીમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમમાં 21 માર્ચ સુધી શાળા-કોલેજો સહીત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
*📍ભયાનક અકસ્માત: અયોધ્યા-લખૌરી ઓવરબ્રિજ પર ટ્રિપલ ટક્કર, એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, અનેક ઘાયલ*
*🗯️BREAKING🗯️* *📍ભયાનક અકસ્માત: અયોધ્યા-લખૌરી ઓવરબ્રિજ પર ટ્રિપલ ટક્કર, એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, અનેક ઘાયલ* *સાર–* આ ઘટના રોનાહી…
અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ લિંક કરાવવા અપાઈ સૂચના
જીએનએ અમદાવાદ: શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા શહેરના બાકી રહેતા રેશનકાર્ડ ધારકોના સભ્યોને આધારકાર્ડ લિંક કરાવવા સૂચના…
ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા વધુ લોકોની કરાઈ અટકાયત.. મહિલાઓની જેમ પુરુષોની પણ સંખ્યા વધારવા માંગ
ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા…
