દેશમાં કોરોના વાયરસને લઈ ફફડાટ છે. તેવામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરી સામે આવી છે. જોકે આ એડવાઈઝરી ખોટી હોવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે. એડવાઈઝરીમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમમાં 21 માર્ચ સુધી શાળા-કોલેજો સહીત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
*જામનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો* જીએનએ જામનગર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ…
રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓ ઝડપાયા.
રાજપીપળા ટાઉન વિસ્તારના ટેકરા જુગારની રેડ. રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓ ઝડપાયા. રાજપીપળા,તા. 3રાજપીપળા ટાઉન મા…
ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા મહિલા સશક્તિકરણ પહેલના ભાગરૂપે ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન અમદાવાદ: ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા…
