સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં
Related Posts
મહત્વપૂર્ણ સંદેશ. તમે અને તમારો પરિવાર કોરોનાથી બચી શકે છે. વાંચો કેવી રીતે.
તમે જે ગરમ પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે. પરંતુ કોરોના વાયરસ તમારા નાકના પેરાનાસલ સાઇનસની પાછળ છુપાવે…
મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી.
મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી મુંબઈની એસ્પ્લૅનૅડ કોર્ટે આર્યન ખાન, અરબાઝ ખાન અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી…
તૌકતે વાવાઝોડાએ બદલી દિશા
બ્રેકિંગ ન્યૂઝ:તૌકતે વાવાઝોડાએ બદલી દિશાગુજરાત માટે રાહતના સમાચાર વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો
