સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં
Related Posts
અનલોક. ૧ (મોજ અને ધંધો) (6દિવસથી વધતા ઈંધણના ભાવોની પ્રતિક્રિયા) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
એક વિશાળ કહી શકાય એવી વાતાનુકૂલિન ગુફામા ડાકુઓની ટોળકી ગાયકોના વૃંદ ઉપર આફરીન હતી. લગભગ કરોડો રુપિયા એમની ઉપર ઉડાવી…
दिल्ली आज अमित शाह यूपी के मैनपुरी और लखीमपुर में करेंगे चुनाव प्रचार।
दिल्ली* आज अमित शाह यूपी के मैनपुरी और लखीमपुर में करेंगे चुनाव प्रचार।
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ૧૦ થી વધુ પીઆઇની બદલી કરવામાં આવી
૧૦થી વધુ પીઆઇની બદલી કરવામાં આવી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ૧૦થી વધુ પીઆઇની બદલી કરવામાં આવી
