સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં
Related Posts
એચ.એ. કોલેજ ધ્વારા “નો પ્લાસ્ટીક” કેમ્પેઈંગની શરૂઆત થઇ.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એક ભારત શ્રેષ્ઠ ભારત કમિટી અંતર્ગત નો પ્લાસ્ટીક કેમ્પેઈંગની શરૂઆત થઇ છે.…
દેશ ભર માં ચાલી રહેલા ખેડુત આંદોલન ના પગલે ધોરાજી માં પણ આજે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી કાઢી ને ધ્વજ વંદન કરવા ખેડૂતો જવા ના હતા,
72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધોરાજી અને તેના તોરણીયા ગામ માં ખેડૂતો દ્વારા ટ્રેકટર સાથે મોટી રેલી કાઢી અને સરકાર…
*ખેડૂતો માટે મોટી રાહતનાં સમાચાર. રાજ્ય કૃષિમંત્રી ફળદુનું મોટું નિવેદન*
ખેડૂતો માટે મોટી રાહતનાં સમાચાર ખાતરનાં ભાવમાં કોઇ વધારો નહીં રાજ્ય કૃષિમંત્રી ફળદુનું મોટું નિવેદન ખાતર વેચાણ કરતી કંપની મુદ્દે…
