સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં
Related Posts
બાપુનગર વિસ્તાર માં રહેતા તમામ જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા બાપુનગર પોલીસ તથા ડીસીપી ઝોન 5 દ્વારા કરવામાં આવેલ છે.
જ્યારે થી આપણા વડાપ્રધાન શ્રી.મોદી સાહેબ નો આદેશ દ્વારા પુરા દેશ માં લોકડાઉંન કરવામાં આવ્યું છે ત્યારથી ડીસીપી શ્રી.રવિ તેજા…
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત રાજપીપલા, તા26 દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના…
ગાંધીનગર અડાલજમાંથી ભાજપની જીત થઈ છે. ભાજપમાંથી અડાલજ ના ભાજપના ઉમેદવાર જયાબેન ઠાકોર બન્યા વિજયી
આજે પાંચયત અને નગરપાલિકાનાના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર અડાલજ માંથી ભાજપ ની જીત થઈ છે. ભાજપ માંથી…
