સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં
Related Posts
કેન્દ્ર સરકારે કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરી
કેન્દ્ર સરકારે કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરી પ્રત્યેક પરિવારને માહિતી અને પ્રસારણ મંત્રાલયની…
*📌અરવલ્લીના મેઘરજમાં ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે અકસ્માત* 6 શ્રમિકો ઈજાગ્રસ્ત મેઘરજ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી
*૩૮મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરતી સુરતની બે દીકરીઓ*
*૩૮મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરતી સુરતની બે દીકરીઓ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના…
