સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોમવારથી માત્ર મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરવામાં આવશે. coronavirusને જોતાં બેંચની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાય કેસની સુનાવણી દરમ્યાન દલીલ કરનાર વકીલ જ કોર્ટમાં પ્રવેશી શકશે. સુનાવણી સાંભળવા માટે બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના લોકો કોર્ટ રૂમની અંદર જઇ શકશે નહીં
Related Posts
*📍મહેસાણા બેઠક પરથી નીતિનભાઈ પટેલે દાવેદારી ખેંચી પરત*
*📍મહેસાણા બેઠક પરથી નીતિનભાઈ પટેલે દાવેદારી ખેંચી પરત* ફેસબુક પર પોસ્ટ કરી-મહેસાણા લોકસભાનાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે.…
*ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર*
નવી દિલ્હી જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે…
ગરદન પર લાકડુ પડી જતા.. હલન-ચલન ક્રિયા બંધ થઇ ગઇ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી આસ્માનુ જીવન પૂર્વવત કર્યુ.
ગરદન પર લાકડુ પડી જતા.. હલન-ચલન ક્રિયા બંધ થઇ ગઇ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી આસ્માનુ જીવન પૂર્વવત…
