કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે સ્થિતિની ગંભીરતા પારખીને તમામ પરદેશી પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. એટલે કે વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશી શકશે નહીં. કોરોના વાયરસ નું સંક્રમણ જલદી વધી રહ્યું છે. જેને પગલે દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, મણિપુરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જોકે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. ગુજરાત માટે સારી બાબત એ છે કે આજદીન સુધી એક પણ કેસ પોઝિટીવ બહાર આવ્યો નથી.કર્ણાટકમાં 1વ્યક્તિનું મોત
Related Posts
અમિત શાહ આવશે અમદાવાદ
અમિત શાહ આવશે અમદાવાદ આજે મોડી રાત્રી સુધીમાં આવી શકે છે અમદાવાદ GMDC ખાતેની કોવિડ હોસ્પિટલ નું કરશે ઉદઘાટન 24મીએ…
રાજપીપલા જિલ્લા જેલમાં 18+વયના 26 જેટલાં કેદીઓનેકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો
રાજપીપલા જિલ્લા જેલમાં 18+વયના 26 જેટલાં કેદીઓનેકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો રાજપીપલા, તા 9 નર્મદા જિલ્લા મા 18+ના યુવાનોને કોવીડ…
રાજુલા ની સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થમેળાનુ સુંદર આયોજન વિશ્વમા આરોગ્યની મોટામા મોટી યોજના આયુષ્માન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ…
