કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે સ્થિતિની ગંભીરતા પારખીને તમામ પરદેશી પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. એટલે કે વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશી શકશે નહીં. કોરોના વાયરસ નું સંક્રમણ જલદી વધી રહ્યું છે. જેને પગલે દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, મણિપુરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જોકે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. ગુજરાત માટે સારી બાબત એ છે કે આજદીન સુધી એક પણ કેસ પોઝિટીવ બહાર આવ્યો નથી.કર્ણાટકમાં 1વ્યક્તિનું મોત
Related Posts
દાનવીરોની મહેનત રંગ લાવી
દાનવીરોની મહેનત રંગ લાવી, ધેર્યરાજના ખાતામાં 15.50 કરોડ રૂપિયા જમા થયા ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયાના…
અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે. કોઠારી સ્વામીનો પત્ર.
અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે કોઠારી સ્વામીનો પત્ર
*ધારાસભ્યોએ મળી રૂપાણી સરકારને હચમચાવવા ઘડ્યો માસ્ટરપ્લાન*
પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના,સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની…
