કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે સ્થિતિની ગંભીરતા પારખીને તમામ પરદેશી પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. એટલે કે વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશી શકશે નહીં. કોરોના વાયરસ નું સંક્રમણ જલદી વધી રહ્યું છે. જેને પગલે દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, મણિપુરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જોકે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. ગુજરાત માટે સારી બાબત એ છે કે આજદીન સુધી એક પણ કેસ પોઝિટીવ બહાર આવ્યો નથી.કર્ણાટકમાં 1વ્યક્તિનું મોત
Related Posts
जामनगर* शहर में इंटिकजंक्टिवाइटिस (अखियां मिलाके) के मरीजों में देखने को मिली बढ़ोतरी
जामनगर……शहर में इंटिकजंक्टिवाइटिस (अखियां मिलाके) के मरीजों में देखने को मिली बढ़ोतरी। रोज के 200 से ज्यादा मरीज।
કેરળમાં ઓનલાઈન શિક્ષણ ના કારણે દલિત કિશોરીની આત્મહત્યા!
પહેલી જૂનના રોજ કેરળના મલ્લપુરમ જિલ્લાના ઇરણબલિયામ ગામની નવમા ધોરણમાં ભણતી દલિત વિદ્યાર્થીની દેવીકાએ આત્મહત્યા કરી.આત્મહત્યા ના દિવસે તેનો ઓનલાઇન…
નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..
બ્રેકીંગ ન્યૂઝ : આ નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..…
