કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે સ્થિતિની ગંભીરતા પારખીને તમામ પરદેશી પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. એટલે કે વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશી શકશે નહીં. કોરોના વાયરસ નું સંક્રમણ જલદી વધી રહ્યું છે. જેને પગલે દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, મણિપુરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જોકે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. ગુજરાત માટે સારી બાબત એ છે કે આજદીન સુધી એક પણ કેસ પોઝિટીવ બહાર આવ્યો નથી.કર્ણાટકમાં 1વ્યક્તિનું મોત
Related Posts
*છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે ₹16 ઉપર કરોડની કિંમતનું 87 કિલો ઉપર ડ્રગ્સ જપ્ત કર્યું. ગુજરાત સ્પેશ્યલ નાર્કો રિવોર્ડ સ્કીમ લાગુ કરનારું પહેલું રાજ્ય*
*છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે ₹16 ઉપર કરોડની કિંમતનું 87 કિલો ઉપર ડ્રગ્સ જપ્ત કર્યું. ગુજરાત સ્પેશ્યલ નાર્કો રિવોર્ડ સ્કીમ…
*આજે વૈશાખ વદ અપરા એકાદશી નાં શ્રી રણછોડરાય ભગવાન ડાકોર નાં મંગળા આરતી દર્શન*🌞 *જય રણછોડ*🙏🏻. – હેમંત ભટ્ટ.
https://youtu.be/QdfTapSP0OA
*ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ*
*ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ* ————————————– *અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી…
