કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે સ્થિતિની ગંભીરતા પારખીને તમામ પરદેશી પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. એટલે કે વિશ્વના કોઈ પણ દેશના નાગરિકો 15મી એપ્રિલ સુધી ભારતમાં પ્રવેશી શકશે નહીં. કોરોના વાયરસ નું સંક્રમણ જલદી વધી રહ્યું છે. જેને પગલે દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, હરિયાણા, બિહાર, મણિપુરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જોકે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. ગુજરાત માટે સારી બાબત એ છે કે આજદીન સુધી એક પણ કેસ પોઝિટીવ બહાર આવ્યો નથી.કર્ણાટકમાં 1વ્યક્તિનું મોત
Related Posts
*📌અમદાવાદ: ઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાયો…* કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો કિરણ પટેલે કોર્ટમાં કરી જામીન અરજી……
*📌રાજકોટ: નકલી નોટ નાં કૌભાંડનો મામલો* કૌભાંડનાં તાર હવે હૈદરાબાદ સુધી પહોંચ્યા આરોપી કમલેશની પૂછપરછમાં થયા મોટા ખુલાસા…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,340 કેસ નોંધાયા, 158 લોકોના મોત
26.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,340 કેસ નોંધાયા, 158 લોકોના મોત* *અમદાવાદમાં 5679 કેસ**સુરતમાં 1876 કેસ**રાજકોટમાં 598 કેસ**વડોદરામાં 706…
