Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન.

One India વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને…

પરીક્ષાઓ મોકુફ

કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર ,22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સીવીલ તથા…

એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.

।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર…

સરકારે ૭૫ કરોડ લોકોને આપી ભેટ! રાશનની દુકાનેથી એક સાથે લઈ શકશો ૬ મહિનાનું રાશન Sureshvadher

નવી દિલ્હી, તા.૧૯: ફૂડ અને કન્ઝયુમર મંત્રી રામ વિલાસ પાસવાને બુધવારે કહ્યું છે કે ૭૫ કરોડ બેનિફિશિયરી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ…

નિર્ભયાના દોષીને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી, સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી Sureshvadher

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ…

એક સલામ : ટોરેન્ટ અને જીઈબીના કર્મચારીઓને, કે જે આપને મદદ કરવા માટે હજી પણ સ્પર્શ કરે છે.

શાળાઓ બંધ કચેરીઓ બંધ મોલ્સ ખાલી છે ફ્લાઇટ્સ બંધ છે અર્થતંત્ર નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ…

કોરોના પોઝિટીવની સંખ્યા 2 લાખે પહોંચી ઈટલીમાં 2500નાં મોત

દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર…

5 દિવસની અંદર આ ત્રણ લક્ષણો દેખાય તો સમજવું કે કોરોના છે

અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી…

હું વિધવા બનીને નથી રહેવા માંગતી’, નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ કરી છુટાછેડાની અરજી. – સુરેશ વાઢેર.

નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ છુટાછેડા માટે અરજી કરી – હું વિધવા બનીને નથી રહેવા માગતી : અક્ષયની પત્ની – હિંદુ…

ગુજરાત સરકાર શ્રી અને ખાંડ નિયામક શ્રી ના તઘલખી નિણઁયો સામે દક્ષિણ ગુજરાત ના ખાંડ ઉધોઁગ માંથી લોકશાહી ખતમ થાય તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે મા ભૂતપૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલા ના પુત્ર વિક્રમસિંહ માંગરોલા દ્વારા પિટિશન દાખલ.

ગુજરાત ૧૭/ ૦૩ / ૨૦૨૦ – [ ] ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓ ના અધિનિયમ-1961-62ની કલમ 74સી મા ફેરફારો કરી…