દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,965 થઈ ગઈ છે. 81,743 લોકોને ઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં કોરાના થી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. ફ્રાંસની દવા કંપની સનોફી અને અમેરિકાની દવા કંપની રેજરરોને દાવો કર્યો છે કે, નવી દવા કેવજરાનું ક્લિનીક પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. રશિયામાં પણ વૈજ્ઞાનિકોની ટીમે ટીકાકરણ શરૂ કરી દીધું છે. તહેરાકમાં સર્વોચ્ચય નેતા અયાતુલ્લા ખોમનેઈએ કોરોના વાયરસને પગલે અનાવશ્યક યાત્રા પર પાબંદીનો આદેશ કર્યો છે. ભારતમાં સતત કેસો વધી રહ્યાં છે. આંક 152એ પહોંચ્યો છે.
Related Posts
*અમદાવાદમાં ખોટા બહાના અને કારણો ધરી RTI એક્ટ હેઠળ માહિતી માગનાર સામે કાર્યવાહી થશે*
*GNA અમદાવાદ* *અમદાવાદમાં ખોટા બહાના અને કારણો ધરી RTI એક્ટ હેઠળ માહિતી માગનાર સામે કાર્યવાહી થશે* સમય વેડફનારા…
ગોરા રેન્જમાં આવેલા બરખાડીગામે જંગલમાં પથ્થરમારોઃ બે વનકર્મીઓ ઘવાયા હુમલા બાદ ગોરા રેન્જના કર્મીઓસ્થળ પર ખેત તલાવડી બનાવી દીઘી રાજપીપલા,…
*સોશીયલ મીડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારની પાસા હેઠળ અટકાયત કરતી મહેસાણા પોલીસ*
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા હાલમાં ચાલતા નોવેલ કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી અન્વયે લોકડાઉન ચાલતુ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાનાઓના…
