દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,965 થઈ ગઈ છે. 81,743 લોકોને ઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં કોરાના થી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. ફ્રાંસની દવા કંપની સનોફી અને અમેરિકાની દવા કંપની રેજરરોને દાવો કર્યો છે કે, નવી દવા કેવજરાનું ક્લિનીક પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. રશિયામાં પણ વૈજ્ઞાનિકોની ટીમે ટીકાકરણ શરૂ કરી દીધું છે. તહેરાકમાં સર્વોચ્ચય નેતા અયાતુલ્લા ખોમનેઈએ કોરોના વાયરસને પગલે અનાવશ્યક યાત્રા પર પાબંદીનો આદેશ કર્યો છે. ભારતમાં સતત કેસો વધી રહ્યાં છે. આંક 152એ પહોંચ્યો છે.
Related Posts
ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું જીએનએ ગાંધીનગર :ભારતીય સેના…
બનાસકાંઠા ડીસામાં વકીલની બંધ ઓફિસમાંથી સાવ લાખની થઈ ચોરી આરોપી ઝડપાયો..
ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર મુલાકાત લેતા સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર ગાંધીનગર: ભારત સરકારના સંરક્ષણ સચિવ ડૉ.…
