દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,965 થઈ ગઈ છે. 81,743 લોકોને ઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં કોરાના થી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. ફ્રાંસની દવા કંપની સનોફી અને અમેરિકાની દવા કંપની રેજરરોને દાવો કર્યો છે કે, નવી દવા કેવજરાનું ક્લિનીક પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. રશિયામાં પણ વૈજ્ઞાનિકોની ટીમે ટીકાકરણ શરૂ કરી દીધું છે. તહેરાકમાં સર્વોચ્ચય નેતા અયાતુલ્લા ખોમનેઈએ કોરોના વાયરસને પગલે અનાવશ્યક યાત્રા પર પાબંદીનો આદેશ કર્યો છે. ભારતમાં સતત કેસો વધી રહ્યાં છે. આંક 152એ પહોંચ્યો છે.
Related Posts
*વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ રાજ્ય સરકારનું મગજ અને હૃદય: ઋષિકેશ પટેલ*
*વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ રાજ્ય સરકારનું મગજ અને હૃદય: ઋષિકેશ પટેલ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની…
કોરોનાનું સંક્મ્રણ આવ્યું કાબુમાં
લોકોની સાથે તંત્ર પણ બેદરકાર સીટી બસમાં ઉડી રહ્યા છે નિયમના ધજાગરા
સુરત : કોરોનાનું સંક્મ્રણ આવ્યું કાબુમાંલોકોની સાથે તંત્ર પણ બેદરકાર સીટી બસમાં ઉડી રહ્યા છે નિયમના ધજાગરાબસમાં ખીચોખીચ બેસી લોકો…
ભારતના રાષ્ટ્રપતિની આગામી ચુંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુંએ નામાંકન ભર્યું દિલ્હી: ભારતનાં રાષ્ટ્રપતિની આગામી ચુંટણીનાં અનુસંધાને, એન.ડી.એ. નાં ઉમેદવાર…
