Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

દિલ્હીઃ પરિણામો પછી રાજીનામા ધરવાની નૌટંકી શરૂ

નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ…

*છેલ્લા એક દાયકામાં ખેડૂતોની માંડી વાળેલી લોન 4.7 લાખ કરોડ*

મહારાષ્ટ્રમાં નવી સરકારે ખેડૂતોની લોન માફ કરવાની કરેલી ઓફર સાથે વિવિધ રાજ્યોએ છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોની માંડી વાળેલી…

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર ડ્રાઈવરને ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે અથડાઈ, 6ના મોત

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી…

*FasTag માટે હવે નહી ભરવા પડે પૈસા સરકાર આપી રહી છે મફત કાર્ડ*

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન મફતમાં ફાસ્ટૈગ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓછોરિટીની તરફથી ફાસ્ટેગના 100…

LIC અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલ ના 1.30 કરોડના ફ્લેટના સોદામાં ગોલમાલ

રાજકોટની LIC કચેરીના વિકાસ અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલે પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફ્લેટ વેંચવા અખબારમાં આપેલી જાહેર ખબર મારફત બે…

*સુરતમાં જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વેપારીઓમાં રોષ*

સુરતમાં જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી જોવા મળી છે. ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા હાથમાં કાળી…

બારોડલીમાં રાજકીય વગ ધરાવતા ભીમસિંહ પુરોહિત કોર્પોરેટરે કરેલાં દબાણને હટાવવાની કામગીરી કરાઈ

બારડોલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટર ભીમસિંહ પુરોહિતે કરેલા દબાણને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ભીંમસિંગ પુરોહિત નગરપાલિકાના ગટર…

*વાહનચાલકોએ નિયમનું પાલન ન કર્યું તો રદ થઈ જશે આજીવન લાયસન્સ*

અમદાવાદમાં વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકો કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ…

મોદીના ખાસ મનાતા રાકેશ અસ્થાના IPS અધિકારીને CBIએ આપી ક્લિનચીટ ભ્રષ્ટાચારના હતા આરોપો

એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં…