સુરતઃઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે
Related Posts
જામનગર ધરારનગરમાં તાજીયો જીવતા વાયરને અડી જતા વીજકરંટ લાગતા 2ના મૌત, આશરે 15 ઘાયલ. એસપી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી…
અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે પંચગવ્ય પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી.
અમદાવાદી ભાઈ-બહેનની અનેરી કમાલ અત્યાર સુધી 2000 લોકોને રોજગાર આપી ચૂકેલ અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે…
*ભાવનગરના ખેડૂતોએ તંત્રને આપ્યું આઠ દિવસનું અલ્ટીમેટમ*
ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને…
