સુરતઃઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે
Related Posts
26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર થયેલ હિંસા અંગે ન્યાયિક તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર થયેલ હિંસા અંગે ન્યાયિક તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની નહીં…
*આ મોદીને અને શાહને કોઇ ના પહોંચી શકે. જબરજસ્ત ભેજાબાજ છે બન્ને જણ*
CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસછે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા.…
કેન્દ્ર સરકાર દેશની ચાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે.
કેન્દ્ર સરકાર દેશની ચાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે. જેમાં બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન ઓવરસીસ બેંક અને બેંક ઓફ…
