સુરતઃઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે
Related Posts
હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન
હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું અચાનક હાર્ટ એટેકને…
બ્રેકિંગ અમદાવાદમાં રસ્તાઓ પર ઉપર પાણી ભરાયેલા જોયા બાદ હવે રોડની નીચે પણ પાણી ભરાવના દ્રશ્યો સ્માર્ટ સિટી અમદાવાદમાં રોડ…
કોરોના ગાઈડલાઈન અંગે ગુજરાત સરકારની સ્પષ્ટતા
* લગ્નને સામાજિક કાર્યક્ર્મમાં નહીં ગણવાની જાહેરનામામાં સ્પષ્ટતા* લગ્ન પ્રસંગમાં 150 લોકોને જ મંજૂરી* સામાજિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોને મંજૂરી*…
