Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે દોષિતો*

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા…

*કોંગ્રેસના ધારસભ્યોનું નવુ સરનામું જયપુર*

અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ…

*કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી માર્કેટ બંધ*

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ…

*કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં ધુબાકા મારવા જઈ રહ્યાં છેઃ CM રૂપાણી*

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો…

*કોરોનાના નામે ગૃહ સ્થગિત કરવાની વાત કરનાર કોંગ્રેસ ભાગેડું છેઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ*

ગાંધીનગર: કોંગ્રેસના 5 ધારાસભ્યો એક પછી એક રાજીનામાં આપીને જતા રહેતા બાકીના ધારાસભ્યોને સાચવવા માટે જયપુરના રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા…

*યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો 25મી માર્ચ સુધી બંધ*

દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી…

*રાજુલામાં મોરારિબાપુની કથા 15 દિવસ સુધી મોકૂફ*

અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની…

*લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા કોંન્સ્ટેબલનો વીડિયો વાયરલ, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે*

બનાસકાંઠાના વડગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહનો વીડિયો વાઈરલ થયો છે. કોન્સ્ટેબલ ખુલ્લે આમ વાહનો રોકીને રૂપિયા ઉઘરાવ હતો. એક વાહન…

કોરોના વાયરસને કારણે અગમચેતીના પગલાં રૂપે ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ રખાઈ.

રાજપીપળા ખાતે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને કોરાણા વાયરસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયા, રાજપીપળાની તમામ સ્કૂલોના બાળકો ને છોડી…