ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ વિપક્ષની ટીકા કરતા કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા, ધુબાકા મારવા અને રાજકારણ રમવા જઇ રહ્યા છે. ભાજપના સૌ જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર કોરોના વાઈરસના ભયમાં રહેલી ગુજરાતની જનતાની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે.કોરોનાના ભય વચ્ચે જનતાને ભગવાન ભરોસે છોડી કોંગ્રેસ પ્રજા દ્રોહ કરે છે’ સભ્યોને પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવા ગૃહમાં બેસવું જ પડે
Related Posts
*અમદાવાદમાં કોરોનાના કહેરને લઈને ધારા 144 લાગુ કરવામાં આવી*
કોરોનાના કહેરને લઈને કમીશનરે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં પણ ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.…
ઇતિહાસમાં પ્રથમ વખત દ્રારકા જગત મંદિર જન્માષ્ટમીએ ૧૦ થી ૧૩ ઓગસ્ટ સુધી બંધ રહેશે…*
*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી…
અમદાવાદઃ ઉતરાયણના પર્વને લઈને 108 ઈમરજન્સી સર્વિસની ટીમ અલર્ટ
અમદાવાદઃ ઉતરાયણના પર્વને લઈને 108 ઈમરજન્સી સર્વિસની ટીમ અલર્ટ, 622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે, પક્ષીઓ માટે ચાલતા કરૂણા…
