ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ વિપક્ષની ટીકા કરતા કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા, ધુબાકા મારવા અને રાજકારણ રમવા જઇ રહ્યા છે. ભાજપના સૌ જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર કોરોના વાઈરસના ભયમાં રહેલી ગુજરાતની જનતાની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે.કોરોનાના ભય વચ્ચે જનતાને ભગવાન ભરોસે છોડી કોંગ્રેસ પ્રજા દ્રોહ કરે છે’ સભ્યોને પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવા ગૃહમાં બેસવું જ પડે
Related Posts
યુપીમાં યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ તેના થયેલ મૃત્યુના વિરોધમાં યુપી સરકાર વિરુદ્ધ જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.
જામનગર: યુપીમાં યોગી સરકારના રાજમાં યુવતી પર ગેંગ રેપ કરી તેની બદતર હાલત કરી સારવાર દરમ્યાન મૃત્યુ પામતા દેશમાં તેના…
બિહારથી મજુરી કરવા કેવડિયા આવેલ મહીલાની અધુરા માસે ડિલિવરી ક્રિટિક્લ સંજોગો માપ્રસૂતિ કરાવાઈ.
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાથી ૧૦૮ મા વડોદરા રીફર કરાયેલ દર્દીનીરસ્તામા ૧૦૮ના ઈએમટી દ્વારા સફળ પ્રસુતિ કરાવાઈ. અધૂરા આઠ મહિનામામહીને તેમને પ્રસુતિની…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાની તબિયત સુધારા પર યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરાયુ સવારથી હોસ્પિટલમા દાખલ છે…
