નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
Related Posts
ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના લુંટના ગુના કામેના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને તિક્ષ્ણ હથિયાર સાથે પકડી પાડતી ભચાઉ…
રાજસ્થાનથી આવેલ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ સફળ રીતે કાઢતા ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબો
રાજસ્થાનથી આવેલ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ સફળ રીતે કાઢતા ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબો અમદાવાદ: અફાટ રણમાં…
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ
• ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ • વર્ષ 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ • કૃષિ…
