નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
Related Posts
*વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક*
*વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક* જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક…
નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા સાગબારા ચાર રસ્તા નજીક ઉતરતી ઢોળમાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતા મહિલાનું કરૂણ મોત.
નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા સાગબારા ચાર રસ્તા નજીક ઉતરતી ઢોળમાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતા…
લગ્નરૂપી પવિત્ર સંસ્થા આશીર્વાદ બનવાને બદલે શ્રાપરૂપ કેમ?
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ
આજના માનવ સમાજની સૌથી મોટી કરુણતા એ છે કે તે કોઈ કાર્ય શા માટે કરે છે તેની યથાર્થ સમજણ તેને…
