નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
Related Posts
*📍ક્ષત્રિયો આગેવાનો અને ભાજપની બેઠકમાં સમાધાન ન થયું*
*📍ક્ષત્રિયો આગેવાનો અને ભાજપની બેઠકમાં સમાધાન ન થયું* રૂપાલાએ ત્રણ વખત માફી માંગી : ભૂપેન્દ્ર ચુડાસમા ”સમાજનાં આગેવાનો એક…
*આ વખતે જીતુ વાઘાણીની વિદાય લગભગ નક્કી જેવુ*
ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે જેના કારણે પ્રદેશ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયેલું છે.હવે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઇને…
વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત
બ્રેકીંગ ન્યૂઝ વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ સેનેટાઈઝેશનની…
