નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
Related Posts
અમદાવાદ મહાનગરપાલિકાની ૨૦૨૦-માં આવનાર ચૂંટણીમાં કુલ -૪૮/ વોર્ડ માટે – ૧૯૨/ સીટ માં -૨૦/ અનામત સીટનુ વોર્ડ સાથેનુ લીસ્ટ તેમાં 50% સ્ત્રી ઉમેદવારની -૧૦/સીટ.*
*અમદાવાદ મહા નગરપાલિકા ની ૨૦૨૦-માં આવનાર ચૂંટણી માં કુલ -૪૮/ વોર્ડ માટે -૧૯૨/ સીટ માં -૨૦/ અનામત સીટ નુ વોર્ડ…
⭕ ગુજરાતમાં નવા 395 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,239 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ નવા 395 કેસમાંથી અમદાવાદમાં 262,સુરત 29,કચ્છ 21,વડોદરા 18,ગાંધીનગર 10,જામનગર-સાબરકાંઠા 7,મહેસાણા-સુરેન્દ્રનગર 5,ખેડા-પાટણ-ભરૂચ 4,બનાસકાંઠા-મહીસાગર-ગીર સોમનાથ-જૂનાગઢ 3,ભાવનગર-રાજકોટ 2,અરવલ્લી-છોટા ઉદેપુર-તાપી 1 કેસ ●…
અમદાવાદ માહિતી કચેરીના પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ. માહિતી કચેરીના કર્મયોગીઓએ વૃક્ષોનું વાવેતર કરીને તેના જતનની પ્રતિજ્ઞા લીધી*
અમદાવાદ માહિતી કચેરીના પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ. માહિતી કચેરીના કર્મયોગીઓએ વૃક્ષોનું વાવેતર કરીને તેના જતનની પ્રતિજ્ઞા લીધી* “વૃક્ષ” બે અક્ષર થી…
