દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી તેમજ રસ્તા કાપવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તો આગામી 25મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિશુલીયા ઘાતમાં ચેઇનેજ કિ.મી રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફીક ચાલુ રાખી શકાય તેમ નથી. જેને લઇને આ રસ્તો બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિબંધનો ભંગ કરનારને સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે.વૈકલ્પિક રસ્તો દાંતા કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચીખલી-અંબાજી
Related Posts
PCB ને મળી ત્રીજી સફળતા. કોતરપુરથી નોબલનગર જતા ગાડીમાંથી વિદેશી દારૂની 84 બોટલો પકડી.
* PCB ને મળી ત્રીજી સફળતા. કોતર પુરથી નોબલ નગર જતા આશ્રય બંગલો ગેટ નં 3 પાસેથી ગાડીમાંથી વિદેશી દારૂની…
પાટણઃ હારીજના પૂર્વ ધારાસભ્યનું નિધન
બ્રેકીંગ ન્યૂઝપાટણઃ હારીજના પૂર્વ ધારાસભ્યનું નિધનભાજપ નેતા ભાવસિંહ રાઠોડનું નિધનઅગાઉ અપક્ષ તરીકે બન્યા હતા ધારાસભ્યઅમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધનશંકાસ્પદ…
વિજ્ઞાન મૃત્યુને સુખમય કરી શકે? – દેવલ શાસ્ત્રી.
End of life Care વિષય પર ડો મણિએ જે રોગમાં મૃત્યુ નજીક છે, તે પરિસ્થિતિમાં દરદીને કમ્ફર્ટ ઝોનમાં રાખી બાકીનો…
