દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી તેમજ રસ્તા કાપવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તો આગામી 25મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિશુલીયા ઘાતમાં ચેઇનેજ કિ.મી રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફીક ચાલુ રાખી શકાય તેમ નથી. જેને લઇને આ રસ્તો બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિબંધનો ભંગ કરનારને સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે.વૈકલ્પિક રસ્તો દાંતા કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચીખલી-અંબાજી
Related Posts
લોખંડની નાની પરાઈ વડે જીવલેણ હુમલામાં બે ને ગંભીર ઇજા.
નાંદોદ તાલુકાના મોટા આંબા ગામે લગ્ન પ્રસંગે બોલાચાલી,મારામારીનો બનાવ. લોખંડની નાની પરાઈ વડે જીવલેણ હુમલામાં બે ને ગંભીર ઇજા.ત્રણ ઈસમો…
કેરળના દરિયાકાંઠે જોખમી કાર્ગો સાથેનું લાઇબેરિયન કન્ટેનર જહાજ ડૂબ્યું, ICG અને ભારતીય નૌકાદળે તમામ 24 ક્રૂ સભ્યોને બચાવ્યા
કેરળના દરિયાકાંઠે જોખમી કાર્ગો સાથેનું લાઇબેરિયન કન્ટેનર જહાજ ડૂબ્યું, ICG અને ભારતીય નૌકાદળે તમામ 24 ક્રૂ સભ્યોને બચાવ્યા કેરળ,…
*રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા*
*રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા* જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
