દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી તેમજ રસ્તા કાપવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તો આગામી 25મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિશુલીયા ઘાતમાં ચેઇનેજ કિ.મી રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફીક ચાલુ રાખી શકાય તેમ નથી. જેને લઇને આ રસ્તો બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિબંધનો ભંગ કરનારને સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે.વૈકલ્પિક રસ્તો દાંતા કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચીખલી-અંબાજી
Related Posts
*यदि ब्राह्मण अपने कर्मपथ पर दृढ़ता से चले तो देव शक्तियाँ उसके साथ चल पड़ती हैं ।🙏*
🙏🙏 *Read It* 🙏🙏 अकबर ने एक ब्राह्मण को दयनीय हालत में जब भिक्षाटन करते देखा तो बीरबल की ओर…
*ઓપરેશન વગર ફક્ત બે મહિનામાં ઘૂંટણનું રીપ્લેસમેન્ટ કરે છે આ બાવળ* 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું…
રાજપીપળા શહેર માટે રૂપિયા 17.77 કરોડની ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરાયું.
રાજપીપળા શહેર માટે રૂપિયા 17.77 કરોડની ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરાયું. રાજપીપળા,તા.30 નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરમાં આજે પણ ખુલ્લી…
