દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી તેમજ રસ્તા કાપવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તો આગામી 25મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિશુલીયા ઘાતમાં ચેઇનેજ કિ.મી રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફીક ચાલુ રાખી શકાય તેમ નથી. જેને લઇને આ રસ્તો બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિબંધનો ભંગ કરનારને સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે.વૈકલ્પિક રસ્તો દાંતા કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચીખલી-અંબાજી
Related Posts
બે પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.…
એકે પ્રેમજાળમાં ફસાવી, બાકીનાં ત્રણે બ્લેકમેલ કરી ….સુરતનાં ગોડાદરા વિસ્તારની ઘટના*બળાત્કાર કર્યો
*📍સુરતનાં ગોડાદરા વિસ્તારની ઘટના* એકે પ્રેમજાળમાં ફસાવી, બાકીનાં ત્રણે બ્લેકમેલ કરી બળાત્કાર કર્યો અને પ્રેમીએ વિડીયો ઉતારી લીધો…
મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરો માટે RTPCR રિપોર્ટ હોવો જરૂરી.
72 કલાક અગાઉથી રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચેકીંગ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ગુજરાતમાં…
