અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે. આગામી 15 દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી 1 એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.
Related Posts
ચાલો જાણીએ પાળિયા ના પ્રકાર વિષે…🎠⚔️🗿💪🙏🐮🙌 પાળિયા ના પ્રકાર : હિતેશ રાયચુરા.
ખાંભી : કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક, થેસા : પાળિયા નજીકના નાનાં પથ્થરો, ચાગીયો : પત્થરોના ઢગલા, સુરાપુરા:…
ભારતના દિગ્ગજ સ્પ્રિન્ટર રહેલા મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોનાથી નિધન થયું,
ભારતના દિગ્ગજ સ્પ્રિન્ટર રહેલા મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોનાથી નિધન થયું, મિલ્ખા સિંહની તબિયત સુધારા પર.
અમદાવાદ કોરોનાના કેસ માં વધારો થતાં વધું ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવશે..
અમદાવાદ, તા.09, અમદાવાદ કોરોનાના કેસ માં વધારો થતાં વધું ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ બંધ…
