અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે. આગામી 15 દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી 1 એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.
Related Posts
જેટલાં દૂર રહો છો એટલી જ તમારી અછત વર્તાય છે, શુ કરું,દિલ,દિમાગ બધું મારુ,તારી પાછળ જ ખર્ચાય છે. – હેલીક…
જેટલાં દૂર રહો છો એટલી જ તમારી અછત વર્તાય છે, શુ કરું,દિલ,દિમાગ બધું મારુ,તારી પાછળ જ ખર્ચાય છે, એની પાછળનું…
સ્વર્ણિમ વિજય મશાલ’ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના, ગાંધીનગરસ્થિત હેડક્વાર્ટર પર પહોંચી
‘સ્વર્ણિમ વિજય મશાલ’ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના, ગાંધીનગરસ્થિત હેડક્વાર્ટર પર પહોંચી ગાંધીનગર: દેશ 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી…
*જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો*
*જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો* જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક…
