અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે. આગામી 15 દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી 1 એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.
Related Posts
जामनगर कल शाम 6 बजे हालार जिला पूर्व सैनिक मंडल द्वारा वीर शहीदों को श्रदांजलि के कार्यक्रम का होगा आयोजन।…
આગામી સમયમાં સમગ્ર નર્મદા જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન હેઠળ વધુ શેરી નાટકો હાથ ધરવામાં આવશે -જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલ.
આગામી સમયમાં સમગ્ર નર્મદા જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન હેઠળ વધુ શેરી નાટકો હાથ ધરવામાં આવશે -જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલ. લોભ…
*ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો*
*ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો* જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન…
