અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે. આગામી 15 દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી 1 એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.
Related Posts
ખાનગીકરણ ના વિરોધ મારાજપીપળા સહિત નર્મદાની આજથી બે દિવસની બેંક હડતાળ ને કારણે લાખોનું ક્લીયરન્સ ઠપ્પ
એટીએમપર ગ્રાહકોનો ધસારો નાણા ઉપાડવા ગ્રાહકો ને ભારે મુશ્કેલી આ હડતાળથી પ્રાઇવેટ બેન્કો દુર રહી રાજપીપળા, તા 15 આજથી દેશભરમાં…
રાજુલા ની સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થમેળાનુ સુંદર આયોજન વિશ્વમા આરોગ્યની મોટામા મોટી યોજના આયુષ્માન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ…
*સુરત-મહુવા નજીક ખાનગી બસના અકસ્માતમાં બેના મોત*
મહુવાઃ તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે મોટરસાયકલને અડફેટમાં…
