અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.
Related Posts
હાર્દિક પટેલ: સ્કૂલો બંધ છે તો પછી ફી કેમ લેવાય છે.
આજે હાર્દિક પટેલે અને તેની ટીમ દ્વારા સ્કૂલ ફી મુદ્દે અમદાવાદ શિક્ષણ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલ ફી…
બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા
બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું બહુ મહત્વ…
*📌રાજકોટ: નકલી નોટ નાં કૌભાંડનો મામલો* કૌભાંડનાં તાર હવે હૈદરાબાદ સુધી પહોંચ્યા આરોપી કમલેશની પૂછપરછમાં થયા મોટા ખુલાસા…
