અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.
Related Posts
ગાંધીનગર જિલ્લાના યુવક અને સગીરાના પ્રેમનો કરૂણ અંજામ
ગાંધીનગર જિલ્લાના યુવક અને સગીરાના પ્રેમનો કરૂણ અંજામ સગીરાના માતાપિતાએ યુવકનું અપહરણ કરી તેને કેનાલમાં ફેક્યો કૃષ્ણનગર પોલીસે આ મામલે…
જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા
P.Mની અમદાવાદ મુલાકાતને લઈને રસ્તા કરાયા બંધ.આજે બપોર સુધી રિવરફ્રન્ટનો માર્ગ રહેશે બંધ.
Pmની અમદાવાદ મુલાકાતને લઈને રસ્તા કરાયા બંધ આજે બપોર સુધી રિવરફ્રન્ટનો માર્ગ રહેશે બંધ RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ…
