અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.
Related Posts
જમાલપુર માં વ્યાજખોરો નો આતંક
*જમાલપુર માં વ્યાજખોરો નો આતંક*… *વ્યાજખોરો ની વિરદ્ધ બે ફરિયાદ*.. *મોટાબાંબા માં રહેતા ફરહાન ખાન(આપા કા સેવક જમાલપુર કા સેવક)…
વડાપ્રધાન તા. ૧૨ મીએ વર્ચ્યુઅલ લોકાપર્ણ કરે તેવી શક્યતા
કેવડિયા કોલોનીમાં બની રહયુ છે દેશનું પ્રથમઈકો ફ્રેન્ડલી ગ્રીન રેલવે સ્ટેશનમાં સુવિધા કેવી છે? વડાપ્રધાન તા. ૧૨ મીએ વર્ચ્યુઅલ લોકાપર્ણ…
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા.
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ ખાતે અફઘાનિ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની…
