અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.
Related Posts
*📌ભરૂચ: ભરૂચ અંક્લેશ્વર જૂના હાઇવે પર બે કાર વચ્ચે અક્સ્માત*
*📌ભરૂચ: ભરૂચ અંક્લેશ્વર જૂના હાઇવે પર બે કાર વચ્ચે અક્સ્માત* વરસાદી સિઝનમાં માર્ગ ચીકણો બનતા બે કાર ભટકાઇ …
~~~ ભવાની મંદિર -મહુવા ~~~ ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.
~~~ ભવાની મંદિર -મહુવા ~~~ ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર. — લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના…
સિવિલ માં ૬૦ વર્ષીય આધેડ વયની મહિલા નું મોત
સિવિલ માં ૬૦ વર્ષીય આધેડ વયની મહિલા નું મોત કોઈ પણ પ્રકારની વ્યવસ્થિત સારવાર ન મળી હોવાનો પુત્રનો આક્ષેપ માતા…
