અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.
Related Posts
*અમદાવાદ ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત ભારત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરાયો*
*અમદાવાદ ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત ભારત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવરંગપુરા ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત અભિયાનના…
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન બાળકોને માસ્ક પહેરવાને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇનબાળકોને માસ્ક પહેરવાને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર 12 વર્ષથી વધુના બાળકો માટે માસ્ક ફરજિયાત 5…
આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્યના નેતૃત્વ માટે ત્રણ નવી નિમણુંકની જાહેરાત કરી
આ સાથે તમામ જિલ્લા અને મહાનગરોમાં હાલમાં પદ સંભાળી રહેલા પ્રમુખોનો કાર્યકાળ પૂરો ગણવામાં આવે છે. આજથી નવા પ્રમુખોની નીચેની…
