અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.
Related Posts
મહાનગર પાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ડોર ટુ ડોર કલેકશન કોન્ટ્રાક્ટ બંધ કરવા માંગણી
#જૂનાગઢ મહાનગર પાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ડોર ટુ ડોર કલેકશન કોન્ટ્રાક્ટ બંધ કરવા માંગણી સફાઈ કર્મચારીઓને ફિક્સ વેતન આપવા…
પાપ, ઘેલછા, નિષ્કાળજી અને કૃરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી
પાપ, ઘેલછા, નિષ્કાળજી અને કૃરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી અમદાવાદ, સંજીવ રાજપૂત: શનિવાર સાંજે 5:50…
MS યુનિવર્સિટીનો નિર્ણય: કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર 16 વિદ્યાર્થીને ડિગ્રી પૂરી થતાં સુધી ફ્રી શિક્ષણ આપશે
MS યુનિવર્સિટીનો નિર્ણય:કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર 16 વિદ્યાર્થીને ડિગ્રી પૂરી થતાં સુધી ફ્રી શિક્ષણ આપશે
