Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*પોલીસને જોઈ પોલીસ ભાગ્યોકોન્સ્ટેબલ મનીષ મિસ્ત્રી ભાગવા સફળ થયો*

મનીષ વતી ધર્મેશ લાલજીભાઈ રાવળ 50 હજારની લાંચ લેતા ઝડપાયો વડોદરા ગ્રામ્ય એસીબીને મળેલી ફરિયાદ પ્રમાણે ફરીયાદી પોતાની કાર લઇને…

*ટ્રમ્પ પહોંચી જતાં અમેરિકાએ રંગ દેખાડ્યો દિલ્હીમાં મુસ્લિમોની સુરક્ષા કરે મોદી સરકાર*

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા…

*આમોદમાં પોલીસ હપ્તા લેવાનું બંધ કરે ના સૂત્રોચ્ચાર સાથે દારૂ બંધ કરાવવા અંગે રેલી યોજાઇ*

*શું આમોદ પોલીસ સ્ટેશન બુટલેગરો ચલાવી રહ્યા છે?* આમોદ પોલીસની હદમાં આવતા અનેક ગામના લોકોએ આવી રેલીઓ કાઢી અને આંદોલન…

*પત્રકારોને ધમકી આપનારની શાન ઠેકાણે લાવવાની પત્રકાર એકતા સંગઠન હેસિયત રાખે છે*

તળાજા-પત્રકારને ધમકી શા માટે શુ પત્રકારત્વ કરવું ગુનોહ છે? સાચી માહિતી અથવા કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ ભૂલ કરે અને તેના…

*દિલ્હીમાં થયેલી હિંસા બાદ પાંચ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે*

દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ…

*લંડનમાં ઈલાજ કરાવી રહેલા નવાઝ શરીફ ભાગેડૂ જાહેર*

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં…

*દ્વારકામાં કૃષ્ણલીલા દર્શાવતું મ્યુઝિયમ બનશે સોમનાથ અને દ્વારકા માટે વિમાન સેવા શરૂ થશે*

બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસનોને વિકસાવવા માટે પણ અનેક આયોજનો કર્યા છે. જેમા ખાસ કરીને કૃષ્ણનગરી દ્વારકાનો વિકાસ આયોજન…

*નાના ચિલોડા રિંગરોડ પર રૂપ લલનાઓનો ત્રાસ પોલીસ જવાબદાર હોવાના આક્ષેપ*

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું નરોડા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહેતું હોય છે. નાના ચિલોડા રિંગ રોડ પર રાતે કેટલીક…