અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
Related Posts
ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ.
ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ શ્રદ્ધાળુઓએ કરી કારસેવા.મોટા પથ્થરો રાખીને ધોવાણ અટકાવવાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ
બ્રેકીંગ.. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ ગુરુકુળ એચ.બી.કાપડિયા પાસે થયો અકસ્માત તીર્થનગર વિભાગ ૧ પાસે સર્જાયો અકસ્માત બલેનો…
*શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.*
*શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.* જીએનએ જામનગર: વિદ્યા ભારતી સંચાલિત વિદ્યાલયોનો જામનગર સંકુલ કક્ષાનો…
