અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
Related Posts
એ.સી.બી. અમદાવાદ સફળ ટ્રેપ.
ફરીયાદી-એક જાગૃત નાગરિકઆરોપી:(૧) મહિલા પી.એસ.આઇ. શ્રીમતિ વાય.જે.પટેલ, વલસાડ ટાઉન પો.સ્ટે.(૨) ભરતકુમાર ભગવતીપ્રસાદ યાદવ,(ખાનગી વ્યક્તિ )ઉ.વ.૩૫, રહે- પ્લોટ નં.૧૬૩/એ, સોનાસરિતા સોસાયટી,…
*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪
(તા.:- ૧૯/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪ *ગાંધીનગર શહેરમાં સતત…
20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું Sureshvadher
માતામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવોના કારણે સંક્રમણ ન લાગ્યુંઃ ડોક્ટર 17 દિવસમાં દીકરીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને માતાના નેગેટિવ…
