અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
Related Posts
*કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ગુમ*
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ વધુ એક ધારાસભ્ય સંપર્કવિહોણા…
ભારતીય જનતા પાર્ટીમાથી ટિકીટ નહિ મળતા નારાજ થયેલ મહિલાને અપક્ષ ઉમેદવારી પછી ખેચી લેતા ઇનામ મળ્યુ
બીજા પાલિકા પ્રમુખ જીગીશાબેનનેપણ ઉમેદવારી ન કરીબીજા ને તક આપવાનું ઇનામ મળ્યુ. બન્ને નેભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં મંત્રીતરીકે…
કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ
નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ…
