અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
Related Posts
રામાનંદ સાગરની રામાયણ સીરીયલ ના 50 ભાગ
https://www.youtube.com/playlist?list=PLPTYfZY02vF_dbkBnfygSe1rTImSiiv3g
*કાર્યપાલક ઇજનેર વી.ટી. ચૌહાણ ૧પ હજારની લાંચના લેતા ઝડપાયા*
રાજકોટ સિંચાઇ પુરવઠા કામના પ્રોજેકટના કોન્ટ્રાકટરને કામ પેટે લેવાના નીકળતા ૩ લાખ ૬૦ હજારની રકમના પ્રથમ ર ટકા માંગણી કરનાર…
અમદાવાદ અખબાર નગર અંડર પાસ માં અકસ્માત.અકસ્માતના બનાવમાં 4 થી વધુ ઇજાગ્રસ્ત. BRTS ના ચાલકે સંતુલન ગુમાવતા અંડર પાસના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઈ.અકસ્માતમાં BRTS ના વચ્ચેથી બે ભાગ. પોલીસ ઘટના સ્થળે.
અમદાવાદ અખબાર નગર અંડર પાસ માં અકસ્માત.અકસ્માતના બનાવમાં 4 થી વધુ ઇજાગ્રસ્ત. BRTS ના ચાલકે સંતુલન ગુમાવતા અંડર પાસના પીલ્લર…
