અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
Related Posts
નરૅન્દ મૉદી વીચાર મંચ ક્ચ્છ જીલ્લા ગાધીધામ શહૅર દ્વારા. પંચમૂખી હનૂમાન મંદીર મદયૅ મહંત શ્રી પ્રૅમપ્રકાશ દાસ બાપુ ના સાનીદય…
અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પોડવાલ દુઃખદ અવસાન.
અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પોડવાલ દુઃખદ અવસાન.
રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નિવેદન સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રહેશે: CP શાંતિ સમિતિ સાથે બેઠક યોજી:…
