અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
Related Posts
પીએમ મોદીએ આજે સવારે AIIMSમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ લીધો
પીએમ મોદીએ આજે સવારે AIIMSમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ લીધો છે. 1 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ પહેલો ડોઝ લીધો હતો.
*નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા*
*નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા* ભરૂચ: ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન…
ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર મુલાકાત લેતા સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર ગાંધીનગર: ભારત સરકારના સંરક્ષણ સચિવ ડૉ.…
