Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

આમલેથા યુવા સંગઠન દ્વારા આમલેથા પ્રીમિયર લીગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.

દોઢ મહિના સુધી ટુર્નામેન્ટ ચાલી, 8 ટીમોએ ભાગ લીધો. ફાઈનલ મેચમાં મહાદેવ ઇલેવન ટીમ વિજેતા બની. નાંદોદ તાલુકાના આમલેથા યુવા…

નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા. .

શિક્ષણનું પ્રમાણ વધતા દર વર્ષે નાંદોદ તાલુકાના આમદલા, કલીમકવાણા ગામે આદિવાસીઓ અંગારા પર ચાલવાની જૂની પરંપરા હવે બંધ થવા માંડી…

એકતાનો સંદેશો અને સરદાર સાહેબના વિચારો દેશ અને દુનિયા સુધી પહોંચે તે માટે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બનાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ સ્ટેચ્યુ…

હોળીના તહેવારમાં સ્ટેચ્યુ ચાલુ રાખવાનો નિર્ણય કેટલો યોગ્ય ?

સોમવારે સ્ટેચ્યુ ચાલુ રાખવાના નિર્ણયથી પ્રવાસીઓની સંખ્યા વધશે, તેમના માટે સાવચેતી રાખવી જરૂરી. દેશમાં ફેલાતો કોરાના વાયરસથી ચિંતિત થઈ હોળીના…

રાજપીપળા સહિત નર્મદા માં સોમવારે ભારે આનંદ અને ઉલ્લાસ ભેર હોળી ધૂળેટી પર્વ ઉજવાશે.

માદરે વતનથી પાછા ફર્યા રાજપીપળામાં પૂર્વ સંધ્યાએ આદિવાસીઓએ હોળીની ધૂમ ખરીદી કરી. નર્મદાના આદિવાસી હોળી પ્રગટાવી ઢોલ, નગારા, શણગાર વાજિંત્રો…

દેડિયાપાડા તાલુકાના કાકરપાડા ગામે સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ નો કેસ નહીં લડવાનો નર્મદા બાર એસોસિયેશન નો નિર્ણય.

નર્મદાના વકીલો બળાત્કારી આરોપીનો કેસ નહીં લડે. દેશભરના નિર્ભયાકાંડ સહિત બળાત્કારની ઘટનામાં એક તરફ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ થઇ…

રાજપીપળામાં સમગ્ર નગરમાં તમામ હોડી સળગ્યા પછી રાત્રે બાર વાગ્યે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસી ની સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓ એકતા દિન બનાવશે.

સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરતા આદિવાસીઓ મન મુકીને નાચગાન કરશે. આખી રાત…

વિશ્વ મહિલા દિને રાજપીપલા મા નર્મદા પોલીસ દ્વારાબ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ તેમજ ચેક અપ કેમ્પનું આયોજન કેમ્પમાં 300 થી વધુ મહિલાઓએ ભાગ લીધો .

આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે નર્મદા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સા. ના માર્ગદર્શન હેઠળ બ્રેસ્ટ કેન્સર અ.ને સર્વાઈકલ…

હોળી અને ધુળેટી નું વિજ્ઞાન શિલ્પા શાહ- ડિરેક્ટર, એચ. કે. બીબીએ. કૉલેજ

બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશમાં અગ્નિ એક એવું વિશિષ્ટ તત્વ છે જે પદાર્થને પરિવર્તિત કરવાની ક્ષમતા…

સુરતના યુવકે લગ્નમાં એવી કંકોત્રી બનાવી કે, કુંડામાં નાંખતા ઉગશે ફૂલનો છોડ. – પંકજ આહીર.

હાલ દેશમાં પર્યાવરણ શુદ્ધિકરણના મુદ્દે સરકાર લોકોને જાગૃત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે, ત્યારે ઘણા લોકો પોતાના શુભ…