કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મેં પહેલાથી જ જાહેર કર્યું હતું કે હું રાજ્યસભાની ચૂંટણી નહી લડું. કોંગ્રેસ પાસે આ ચૂંટણી જીતવા પૂરતો કોટા છે. ભાજપ રૂપિયા વેરી ઉછીની શક્તિનો ઉપયોગ કરે છે. લોકશાહી માટે ભાજપની નીતિ ઘાતક છે. ગુજરાતથી ગયેલા બે આગેવાનો દિલ્લીમાં લૂંટવાનું કામ કરે છે.કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યોકોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યો છે. જો કે આ વખતે ઘડી આવી છે કે બધાએ એકજુથ રહેવું જરૂરી છે. ત્યારે ભાજપ ગમે એવા હથકંડા અપનાવે પણ અમે એક રહીશું. ગત વખતે 14 ગયેલા એમાંથી બે જ ચૂંટાયેલા હતા.થોડા સમય પહેલા ગયેલા બે સભ્યો પણ હારી ચુક્યા છે..નરહરિ અમીનને ભાજપે હારવાની સીટ આપી છે..ગત ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારો છે
Related Posts
ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બની ગેસ ગળતરની ઘટના.
ભરૂચ ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બની ગેસ ગળતરની ઘટના. એક કામદારને ગેસની ગંભીર અસર થતાં ખાનગી હોસ્પિટલમાં…
સાંભળો સરકાર: ભૂખ્યા, તરસ્યા, સારવાર વગર અમદાવાદ સિવિલ હોસ્પિટલના બહાર રઝળતા કોરોનાના 25 દર્દીઓ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો રાત-દિવસ વધી રહ્યાં છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી કરીને બીજી પણ…
સાંસદ મનસુખ વસાવા રાજપીપળા કોવિડ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી.
રાજપીપળા સિવિલ સર્જન ડો.ગુપ્તા અને આરોગ્ય વિભાગના સ્ટાફ તથા સ્થાનિક કોવીડ -19 અંગે એક અગત્યની મિટિંગ કરી જરૂરી માહિતી મેળવી…
