કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મેં પહેલાથી જ જાહેર કર્યું હતું કે હું રાજ્યસભાની ચૂંટણી નહી લડું. કોંગ્રેસ પાસે આ ચૂંટણી જીતવા પૂરતો કોટા છે. ભાજપ રૂપિયા વેરી ઉછીની શક્તિનો ઉપયોગ કરે છે. લોકશાહી માટે ભાજપની નીતિ ઘાતક છે. ગુજરાતથી ગયેલા બે આગેવાનો દિલ્લીમાં લૂંટવાનું કામ કરે છે.કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યોકોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યો છે. જો કે આ વખતે ઘડી આવી છે કે બધાએ એકજુથ રહેવું જરૂરી છે. ત્યારે ભાજપ ગમે એવા હથકંડા અપનાવે પણ અમે એક રહીશું. ગત વખતે 14 ગયેલા એમાંથી બે જ ચૂંટાયેલા હતા.થોડા સમય પહેલા ગયેલા બે સભ્યો પણ હારી ચુક્યા છે..નરહરિ અમીનને ભાજપે હારવાની સીટ આપી છે..ગત ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારો છે
Related Posts
વોરંટની બજવણી કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલને ઘરમાં પૂરી દીધો
ફરિયાદ અનુસાર, ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ સંજયસિંહ ગણપતસિંહને પોલીસ સ્ટેશનમાંથી મહેસાણા કોર્ટમાંથી આવેલા જામીનપાત્ર વોરંટની બજવણી કરવા…
*સોશીયલ મીડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારની પાસા હેઠળ અટકાયત કરતી મહેસાણા પોલીસ*
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા હાલમાં ચાલતા નોવેલ કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી અન્વયે લોકડાઉન ચાલતુ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાનાઓના…
*ભણવાડના પાછતરનો ગ્રામ સેવક 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો.*
દેવભૂમિ દ્વારકા: ભણવાડના પાછતર ના ગ્રામ સેવક સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા ઉ.વ.૨૭ ને 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો છે.…
