મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણ વચ્ચે જ્યોતિરાદિત્યા સિંધિયાના દળના 6 મંત્રી અને ધારાસભ્યો થોડા જ સમયમાં ભોપાલ પહોંચશે. બેગલુરુના એક રિસોર્ટમાં રોકાયેલા 13 ધારાસભ્યો 2 ફ્લાઈટ થકી ભોપાલ આવશે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાના સમર્થક કુલ 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાના રાજીનામા મોકલ્યા છે. ત્યારબાદ સ્પીકરે નોટીસ જાહેર કરી ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યુ હતુ. જેમાંથઈ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકી રહેલા 9 ધારાસભ્યોને રવિવારે ઉપસ્થિત થવાનું છે
Related Posts
શાંત મન…. . એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ…..જે બહુ કિંમતી ઘડીયાળ હતી,…..એટલે તે માણસે…
*પારૂલ યુનિ.જમીનના કેસમાં 1,કરોડની ખંડણી માંગનારની ધરપકડ*
વડોદરા: પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પાસે જમીનના કેસમાં રૂપિયા 1 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ…
રાજપીપલા નગરપાલિકા ના ચાર પૂર્વસદસ્યોની તરફેણમા ગાંધીનગર ની કોર્ટે આપ્યો ચુકાદો
રાજપીપલા નગરપાલિકા ના ચાર પૂર્વસદસ્યોની તરફેણમા ગાંધીનગર ની કોર્ટે આપ્યો ચુકાદો પ્રમુખ દ્વારા તા.૧૩/૦૧/૨૦૧૮ના રોજ મંજુર કરેલ રાજીનામુ રદ કરવાનો…
