મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણ વચ્ચે જ્યોતિરાદિત્યા સિંધિયાના દળના 6 મંત્રી અને ધારાસભ્યો થોડા જ સમયમાં ભોપાલ પહોંચશે. બેગલુરુના એક રિસોર્ટમાં રોકાયેલા 13 ધારાસભ્યો 2 ફ્લાઈટ થકી ભોપાલ આવશે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાના સમર્થક કુલ 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાના રાજીનામા મોકલ્યા છે. ત્યારબાદ સ્પીકરે નોટીસ જાહેર કરી ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યુ હતુ. જેમાંથઈ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકી રહેલા 9 ધારાસભ્યોને રવિવારે ઉપસ્થિત થવાનું છે
Related Posts
ભુજની આર.આર.લાલન કોલેજ ખાતે લશ્કરી ભરતી મેળાની શરૂઆત કરાઈ.
ભુજની આર.આર.લાલન કોલેજ ખાતે લશ્કરી ભરતી મેળાની શરૂઆત કરાઈ. ૦ ૦ ૦ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા અગ્નિવીર ભરતી રેલી તા.૧૪…
15 મી ઓગસ્ટ 2021 ના શુભદિને SPANCO ફેમિલી અને sheth C. N.college of fine arts દ્વારા ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સર્જન યોજાયું.
15 મી ઓગસ્ટ 2021 ના શુભદિને SPANCO ફેમિલી અને sheth C. N.college of fine arts દ્વારા ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ…
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની જન્મજયંતિ ગૌરવભેર ઉજવાઇ
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની જન્મજયંતિ ડેડીયાપાડા ભારત યાત્રા કેન્દ્ર તથા ચીકદા નાલન્દા આશ્રમ જન્મ જયંતી ઉજવાઈ 1000 માસ્ક નું વિતરણ…
