મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણ વચ્ચે જ્યોતિરાદિત્યા સિંધિયાના દળના 6 મંત્રી અને ધારાસભ્યો થોડા જ સમયમાં ભોપાલ પહોંચશે. બેગલુરુના એક રિસોર્ટમાં રોકાયેલા 13 ધારાસભ્યો 2 ફ્લાઈટ થકી ભોપાલ આવશે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાના સમર્થક કુલ 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાના રાજીનામા મોકલ્યા છે. ત્યારબાદ સ્પીકરે નોટીસ જાહેર કરી ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યુ હતુ. જેમાંથઈ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકી રહેલા 9 ધારાસભ્યોને રવિવારે ઉપસ્થિત થવાનું છે
Related Posts
સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થતા નર્મદા કડક આચાર સંહિતા અમલી
સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થતા નર્મદા કડક આચાર સંહિતા અમલી વિકાસના નવા કામો ઉપર બ્રેક લાગી જીલ્લામા સરકારી…
*ગુજરાતમાં મદિરાની મોજે મોજ રોજે રોજ*
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળ પર. ગુજરાતનો વિકાસ થયો છે પણ દારૂની હોમ ડિલીવરી થાય છે તે વિકાસ જ…
મનો દિવ્યાંગ બાળકોનો સમર કેમ્પનુ સમાપન…. પર્યાવરણ દિન ની ઉજવણી સાથે
*મનો દિવ્યાંગ બાળકોનો સમર કેમ્પ* નુ સમાપન…. *પર્યાવરણ દિન ની ઉજવણી* સાથે….. હાલના કોરોનાના મહામારીમાં ઘણા સમયથી સંસ્થાઓ બંધ છે.…
