મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણ વચ્ચે જ્યોતિરાદિત્યા સિંધિયાના દળના 6 મંત્રી અને ધારાસભ્યો થોડા જ સમયમાં ભોપાલ પહોંચશે. બેગલુરુના એક રિસોર્ટમાં રોકાયેલા 13 ધારાસભ્યો 2 ફ્લાઈટ થકી ભોપાલ આવશે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાના સમર્થક કુલ 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાના રાજીનામા મોકલ્યા છે. ત્યારબાદ સ્પીકરે નોટીસ જાહેર કરી ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યુ હતુ. જેમાંથઈ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકી રહેલા 9 ધારાસભ્યોને રવિવારે ઉપસ્થિત થવાનું છે
Related Posts
જામનગરમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાત રાજ્ય કાર્યકારીની યોજાઈ બેઠક
સન સાઈન સ્કૂલ માં પતંજલિ યોગ સમિતિ ના ગુજરાત રાજ્ય કાર્યકારીની પ્રીતિબેન શુકલ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું. હરિદ્વારથી…
સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા.
અમદાવાદ સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા. અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો.…
ધોરણ 10માં 99.26% પીઆર સાથે પાસ કરી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી પાલીતાણાનું ગૌરવ વધારતી દીકરી હીરાનશી એન. પરમાર પાલીતાણા: આજે…
