મધ્યપ્રદેશમાં રાજકિય ઘમાસાણ વચ્ચે જ્યોતિરાદિત્યા સિંધિયાના દળના 6 મંત્રી અને ધારાસભ્યો થોડા જ સમયમાં ભોપાલ પહોંચશે. બેગલુરુના એક રિસોર્ટમાં રોકાયેલા 13 ધારાસભ્યો 2 ફ્લાઈટ થકી ભોપાલ આવશે. ઉલ્લેખનીય છે કે, સિંધિયાના સમર્થક કુલ 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાના રાજીનામા મોકલ્યા છે. ત્યારબાદ સ્પીકરે નોટીસ જાહેર કરી ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યુ હતુ. જેમાંથઈ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકી રહેલા 9 ધારાસભ્યોને રવિવારે ઉપસ્થિત થવાનું છે
Related Posts
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂ.૩૭૫ કરોડના ખર્ચે બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું વડાપ્રધાનશ્રીએ સ્મારકની વિવિધ ગેલેરીઓનું…
*📍ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ*
*📍ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ* રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ફરિયાદ જૂનાગઢ જિલ્લા કોગ્રેસ સમિતિએ કરી ફરિયાદ …
*📍ભરૂચ: ઝઘડિયા તાલુકાનાં સારસા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત*
*📍ભરૂચ: ઝઘડિયા તાલુકાનાં સારસા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત* ઇકો માં સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી…
