Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં પકડાયેલા પાલિકાના ઈજનેર રાજેશ પટેલને બે દિવસના રિમાન્ડ*

સુરત:કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પટેલને એસીબીની ટીમ ગુરૂવારે સવારે ઊંચકી લાવી હતી. લાંચીયા મદદનીશ ઈજનેરની પાસેથી 84 લાખથી વધુની…

*નરહરિભાઈને ઉંટિયું બનાવી ભાજપ રાજ્યસભા જીતવા માંગે છે*

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી…

નર્મદા સુગર ધારીખેડા સુગરની એપ્રિલમાં યોજાનારી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી જેવો જંગ ખેલાશે ?

14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી. ચૂંટણી જીતવા સહકારી…

ચાલુ માસના ત્રીજા સપ્તાહના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન કેવડીયા કોલોની ખાતે વિવિધ પ્રવાસન પ્રકલ્પોના લોકાર્પણના સંભવતઃ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્ય સચિવશ અનિલ મુકીમે કેવડીયા કોલોનીની લીધેલી મુલાકાત

જંગલ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન, કેકટસ ટ્રેઇલ, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, એકતા મોલ, ચિલ્ડ્રન- ન્યુટ્રીશન પાર્ક, એકતા ગ્લોબ ગાર્ડન વગેરેની…

વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી.

બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટ નું ફરી એકવાર ટેસ્ટિંગ કરાયું 21મીએ વડાપ્રધાન આ બોટમાં બેસીને જળમાર્ગે નો…

રાજપીપળામાં લીમડાચોક ખાતે ભાથીજી દાદા નુ મંદિર પાસે દીવાલને અડીને લાઈટ નો થાંભલો પર જોખમી જંગલ લબડતા છુટા વીજવાયર.

દર્શને આવતા ભક્તોનો તેમજ લગ્ન પ્રસંગે આવતાં ગામના લોકો માટે વીજ કરંટ લાગવાનો ભય. તંત્રની બેદરકારી સામે રહીશોમાં રોષ. રાજપીપળા,તા.13…