જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા. આ અથડામણમાં એક હિઝબુલનો કમાન્ડર તારિક અહમદ પણ માર્યો ગયો છે. આ સિવાય બીજા ત્રણ લશ્કરના આતંકી માર્યા ગયા છે. આ અથડામણમાં અનંતનાગ અને કુલગામમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
Related Posts
ભારતની દીકરીઓ આનંદો..સૌ પ્રથમ વખત જામનગરના બાલાછડી સૈનિક શાળામાં છોકરીઓ જોડાશે.
જીએનએ જામનગર: સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી…
આને કહેવાય ચમત્કાર માથે ખાબક્યું હજારો કિલોનું ‘મોત’ છતાં ચાલકનો થયો આબાદ બચાવ
*આને કહેવાય ચમત્કાર માથે ખાબક્યું હજારો કિલોનું ‘મોત’ છતાં ચાલકનો થયો આબાદ બચાવ* અકસ્માતમાં કાર છૂંદાઈ ગઈ, ‘સૂળીનો ઘા સોઈથી…
એલ.એન્ડ ટી. તથા ભારત કેરનાં સંયુક્ત ઉપક્રમે ઓલપાડની ધનશેર પ્રાથમિક શાળામાં નવતર કાર્યક્રમ લાર્સન એન્ડ ટુર્બો હજીરા, સુરત તથા ભારત…
