જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા. આ અથડામણમાં એક હિઝબુલનો કમાન્ડર તારિક અહમદ પણ માર્યો ગયો છે. આ સિવાય બીજા ત્રણ લશ્કરના આતંકી માર્યા ગયા છે. આ અથડામણમાં અનંતનાગ અને કુલગામમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
Related Posts
મુખ્ય સમાચાર.
🦀કોરોના ન્યુઝ ભાવનગર જિલ્લામાં 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા શહેરમાં 20 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા, કોરોનાથી 2 વ્યક્તિના મોત.…
ડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચાર રણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશન.
ખેડાડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચારરણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશનખેડા વહીવટી તંત્રનો નિર્ણયપૂનમ…
2022 ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ મહિલા મોર્ચા નો મહત્વ નો ફાળો હશે – ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ ડો.દીપિકા સરડવા
2022 ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ મહિલા મોર્ચા નો મહત્વ નો ફાળો હશે – ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ…
