જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા. આ અથડામણમાં એક હિઝબુલનો કમાન્ડર તારિક અહમદ પણ માર્યો ગયો છે. આ સિવાય બીજા ત્રણ લશ્કરના આતંકી માર્યા ગયા છે. આ અથડામણમાં અનંતનાગ અને કુલગામમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
Related Posts
લોકડાઉન માં મ્યુનિસિપલ કમિશનર કચેરી અને FOOZZIE અમદાવાદ દ્વારા કામગીરી
દુનિયાભર માં ચાલી રહેલા કોરોના વાઇરસ ના કેહર સામે લડત આપવા માટે ભારત સરકાર દ્વારા આપવા માં આવેલા લોકડાઉન પિરિયડ…
ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર!!!
ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર!!! …
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ
*અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.* અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ…
