જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા. આ અથડામણમાં એક હિઝબુલનો કમાન્ડર તારિક અહમદ પણ માર્યો ગયો છે. આ સિવાય બીજા ત્રણ લશ્કરના આતંકી માર્યા ગયા છે. આ અથડામણમાં અનંતનાગ અને કુલગામમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
Related Posts
*સુરતમાં મનપાની સ્થાયી સમિતિએ 6130 કરોડનું બજેટ મંજુર*
સુરત મહાનગરપાલિકાના આગામી વર્ષા બજેટની કમિશનર બંછાનિધી પાની દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેને પાલિકાની સ્થાયી સમિતીએ 126.85 કરોડના…
અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું
અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં પાડ્યા દરોડા. શુકન…
*📌બિહારનાં ઔરંગાબાદમાં પાર્કિંગ વિવાદમાં ચારનાં મોત*
*📌બિહારનાં ઔરંગાબાદમાં પાર્કિંગ વિવાદમાં ચારનાં મોત* ઔરંગાબાદ: બિહારનાં ઔરંગાબાદ જિલ્લામાં સોમવારે ચાર લોકો માર્યા ગયા, જ્યાં કાર પાર્કિંગને લઈને વિવાદ…
