ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ભાજપ રાજ્યસભાની ત્રણેય સીટ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ખોટુ બોલી રહ્યા છે. તેઓ તેમના ઘારાસભ્યોને પણ સાચી માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
રાજપીપલા શહેર માં 18 થી 44 વર્ષ 15000 લોકો માંથી માત્ર 4000 લોકોએજ વેકશીન લીધી!
લો કરો વાત! રાજપીપલા શહેર માં 18 થી 44 વર્ષ 15000 લોકો માંથી માત્ર 4000 લોકોએજ વેકશીન લીધી! ટેકરફરિળા ,રોહિતવાસ…
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના..
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના.. સાધુબાવાના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપી કરી લૂંટ.. રાહદારીને…
*ખાનગી કેમ્પ દ્વારા આપવામાં આવેલી દવાની બાળકોને થઈ આડઅસર*
સુરત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં બાળકોને તબિયત લથડી છે. પ્રાઇવેટ કેમ્પ દ્વારા…
