ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ભાજપ રાજ્યસભાની ત્રણેય સીટ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ખોટુ બોલી રહ્યા છે. તેઓ તેમના ઘારાસભ્યોને પણ સાચી માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
*📌ઈરાન: મહસા અમીનીની પુણ્યતિથિ પહેલા કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી*
*📌ઈરાન: મહસા અમીનીની પુણ્યતિથિ પહેલા કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી*
*આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન.*
*આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન.* *મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી….* ગુજરાતી…
દમણ થી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ LCB પોલીસે ઝડપી પાડ્યો…
નર્મદા બ્રેકીંગ નર્મદા LCB પોલીસ ને મળી મોટી સફળતા 30 લાખ નો વિદેસીદારૂ અમદાવાદ લઈ જવાતો હતો વિદેસીદારૂ સાથે 2…
