ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ભાજપ રાજ્યસભાની ત્રણેય સીટ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ખોટુ બોલી રહ્યા છે. તેઓ તેમના ઘારાસભ્યોને પણ સાચી માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
ઈમોશનલ લવ સ્ટોરીના કોન્સેપ્ટ પર છેલ્લો કાર્ડીયોગ્રામ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું..સરકારની ગાઈડલાઈન મુજબ ફિલ્મનું શૂટિંગ કરાશે.
અમદાવાદ- અર્બન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છેલ્લો કાર્ડિયોગ્રામ છે. આ ફિલ્મમાં લવ સ્ટોરીની…
35 વર્ષ જેલમાં વિતાવનાર ખાન અબ્દુલ ગફ્ફાર ખાનબે વાર નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકીત થયેલા બાદશાહ ખાનની જીંદગી અને કહાણી વિશે લોકો ઘણું ઓછું જાણે છે
35 વર્ષ જેલમાં વિતાવનાર ખાન અબ્દુલ ગફ્ફાર ખાનબે વાર નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકીત થયેલા બાદશાહ ખાનની જીંદગી અને કહાણી…
ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી* આજે પડી શકે છે સાર્વત્રિક વરસાદ 4થી 7 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…
