ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ભાજપ રાજ્યસભાની ત્રણેય સીટ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ખોટુ બોલી રહ્યા છે. તેઓ તેમના ઘારાસભ્યોને પણ સાચી માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
*માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં આજે તા. 3 જી એપ્રિલે યોજાશે નૃત્ય કાર્યક્રમ*
*માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં આજે તા. 3 જી એપ્રિલે યોજાશે નૃત્ય કાર્યક્રમ* …
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડવાનાં બદલામાં યમનમાં કરી એર સ્ટ્રાઈક, 31 લોકોનાં મોત
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક…
‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો. એનેસ્થેસિયા વિભાગમાં બાહોશી પૂર્વક ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા તબીબો .
અમદાવાદ* ‘કોરોના’ આ શબ્દથી હવે કોઈ અજાણ નથી.. કોરોનાએ અનેક લોકોને સંક્રમિત કર્યા છે… રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સારવાર આપવા…
