ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ભાજપ રાજ્યસભાની ત્રણેય સીટ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ખોટુ બોલી રહ્યા છે. તેઓ તેમના ઘારાસભ્યોને પણ સાચી માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
*ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલે ચાર લોકો સામે FIR*
સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારવા મામલે ચાર લોકો સામે FIR નોંધવામાં આવી છે. સહજાનંદ ગર્લ્સ કોલેજના પ્રિંસીપાલ, હોસ્ટેલ વોર્ડન…
*અમરેલીમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૦ ઇસમોને રોકડ રકમ તથા કુલ કિ.રૂા.૨,૮૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ*
અમરેલી: તા.૦૯/૦૮/૨૦૨૦ નાં રોજ અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા આગામી આવનાર જનમાષ્ટમી તહેવાર અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન…
જામનગરની વિકાસ ગાથા સાથે બીજેપી દ્વારા મનપા માટે જાહેર કરાયો મેનોફેસટો.
જામનગરની વિકાસ ગાથા સાથે બીજેપી દ્વારા મનપા માટે જાહેર કરાયો મેનોફેસટો. વિકાસના કાર્યોને અપાશે વેગ. જામનગર: – રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય…
