નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં વેપાર-ધંધા,રોજગાર પર પ્રતિકૂળ અસર પડી છે. ક્રૂડ ઓઇલની કિંમત સતત ઘટી રહી છે, પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટતી નથી અથવા કિંમતોમાં જેટલો ઘટાડો થવો જોઈએ એટલો થતો નથી. ઊલટાનું સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી અને રોડ સેસમાં વધારો કરી દીધો હતો. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતો નહીં ઘટે અને ઓઇલ કંપનીઓનો નફો ઓછો થશે, વધારામાં વધારાનો ટેક્સ સરકારી તિજોરીમાં જમા થશે.પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શું-શું સામેલ છે? વૈશ્વિક બજારમાં ઘણા દિવસોથી ક્રૂડની કિંમતોમાં ઘટાડો છે. ખાસ કરીને વર્ષના પ્રારંભે ક્રૂડ પ્રતિ બેરલ 67 હતું, જેથી પ્રતિ લિટર રૂ. 30.08 થાય. વળી, પાછલા કેટલાક દિવસોમાં 35 પ્રતિ બેરલ ચાલી રહ્યું છે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી નથી.
Related Posts
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ લાગી છે. નવરંગપુરા ફાયર સ્ટેશનની બે ગાડીઓ…
ગાંધીનગર ખાતે રાજ્યના સ્વયંસેવકોને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરતા રાજ્યના શિક્ષણમંત્રી જીએનએ ગાંધીનગર: ગાંધીનગર, તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ –…
⭕ ગુજરાતમાં નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત,466 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ ગુજરાતમાં 11.05.2020ના સાંજે 5 વાગ્યાથી 12.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,466 લોકોને…
