ભાવનગર ભાજપના લીગલ સેલના કન્વીનરના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાઇપ અને ધોકા વડે થયેલા હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવનગરના જિલ્લા પંચાયત કચેરીનાં દીવાલનાં કામ બાબતે હુમલો કર્યો હતો. ભીડભંજન મહાદેવ મંદિરના પૂજારીએ દીવાલ અને ચાલવાના રસ્તાને લઇને હુમલો કર્યો હતો
Related Posts
મલાઈમાંથી ઝડપથી અને વધારે ઘી કાઢવું છે, ઉમેરી લો ફક્ત આ 1 વસ્તુ. Sureshvadher
લૉકડાઉનમાં પણ જો તમે ઘરે રહીને કંટાળો છો તો તમે ઘરના પેન્ડિંગ કામ કરીશકો છો. શક્ય છે તમારા ઘરમાં 10…
નર્મદા જિલ્લામાં
કુલ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા, એક નું મોત
નર્મદા જિલ્લામાં કુલ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા, એક નું મોત સરકારી ચોપડે કૂલ 18 ના મોત રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા…
દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત
ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત રાજપીપલા, તા23 નર્મદામા હાલ…
