Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

અમિત શાહ, સમગ્ર કેબિનેટ 300 સાંસદો 5 મુખ્યપ્રધાન તમામ તાકાત અને પૈસા કોઈ ન ચાલ્યું સંજય સિંહ

આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત…

*54 ફૂટના 210 ટન વજન ધરાવતા પથ્થરમાથી બનશે મૂર્તી*

બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટનો બ્લેક ગ્રેનાઈટનો સૌથી મોટો 210 ટનનો પથ્થર આવતીકાલે અમદાવાદ આવશે. આ પથ્થર રાજસ્થાનથી…

મેરે પાસ મોદી હૈ છતાં, ભાજપ માટે દિલ્હી દૂર કેમ રહી ગયું?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં પરિણામનો દિવસ. અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યા એ જોતાં સ્પષ્ટ થાય છે કે,…

*રત્ન કલાકારો નાયબ મુખ્યમંત્રીના જવાબથી થયા નારાજ, કહ્યું, સરકાર એકબીજાને આપી રહી છે ખો*

રાજ્યના રત્નકલાકારો આજે ગાંધીનગર પહોચ્યા. રત્નકલાકારોની માગ છે કે તેમને અલગથી આવાસ ફાળવવામાં આવે અને તેમના બાળકોના અભ્યાસ માટે પણ…

ભાજપે દિલ્હીમાં ઉતારેલા 40 સ્ટાર પ્રચારકો ધોળા હાથી સમાન સાબિત થયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર…

કેજરીવાલની જીતની રણનીતિ ઘડનાર આ પ્રશાંત કિશોર છે કોણ?

પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે ભારત અને ભારતની બહાર પણ પોતાની ઓળખ બનાવનાર પ્રશાંત કિશોર મૂળ બિહારના સાસારામના કોનાર ગામના રહેવાસી છે.…

ભાજપ મુક્ત ભારત: દેશના રાજકીય નકશામાંથી ભાજપના ભગવાનું વ્હાઈટવૉશ

દિલ્હીની સાથે ભાજપના નેતૃત્વવાળું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) વિતેલા બે વર્ષમાં 6 રાજ્યોમાં સત્તા ખોઈ બેઠું છે. ગત વખતે દિલ્હીમાં…

16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન

ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે.…