ગાંધીનગર: કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશનાં તમામ રાજ્યોના પ્રવાસન પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ પરિષદનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહ પટેલ, ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી, કેન્દ્રીય પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જનરલ, સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
Related Posts
*જામનગર ફાયરના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ સાધનોનું મેન્ટેનન્સ તથા નિરીક્ષણ કરાયું*
જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા વરસાદી સીઝનની પૂર્વ તૈયારી તેમજ હાલમાં વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી રેસ્ક્યુને…
🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦ ડીસ્ચાર્જ:-૧,૨૫૫ મૃત્યુ:- ૪
🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦…
બ્રેકીંગ ન્યૂઝ ગુગલનું સર્વર થયું ડાઉન ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ યુ ટ્યૂબની સેવાઓ પણ ખોરવાઇ ગુગલ પેની પણ સેવા હાલ ખોરવાઇ
બ્રેકીંગ ન્યૂઝ ગુગલનું સર્વર થયું ડાઉન ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ યુ ટ્યૂબની…
