ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બિનઅનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક પૂર્ણ થઈ છે. અંદાજે બે કલાક થઈ બેઠક છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. નીતિન પટેલ પહોંચ્યા બાદ પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી. જે બાદ બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક શરૂ કરવામાં આવી.આ બેઠકમાં ભરત રાવલ, એ.કે. પટેલ, રાજ શેખાવત, પૂર્વીન પટેલ,અમિત દવે,દિનેશ બાંભણીયા રમજૂભા જાડેજા અને યજ્ઞેશ દવે છે. બિન સચિવાલય પરીક્ષાનો વિવાદ હતો તેમાં પણ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવનારા રમજૂબા જાડેજાને પણ સરકારે આ વખતે મધ્યસ્થી તરીકે સાથે રાખ્યા. આ બેઠકમાં આંદોલન કરી રહેલી મહિલાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું.
Related Posts
આજે સમગ્ર નાગર જ્ઞાતિના કુળદેવ શ્રી હાટકેશ નો પ્રાગટય ઉત્સવ. – કિરણ વ્યાસ..
આજે નાગર જ્ઞાતિ ના કુળદેવ દેવાધિદેવ મહાદેવ ના હાટકેશ્વર સ્વરુપ નો પ્રાગટય દિવસ. આપણી નાગર ઉત્પત્તિ નો અને હાટકેશ વંદનાનો…
અંબાજીની એલ.જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો જીએનએ અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી…
કોરોનાની સાથે સાથે.સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં સર્જરીની સેન્ચૂરી. સંકલન – અમિતસિંહ ચૌહાણ.
અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની…
