Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ*

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

બાબરા તાલુકાના યુવા પત્રકા૨ અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજૈ જન્મદિવસ ની શુભેચ્છા

પહેલા આપમાંથી ભાજપમાં જોડાતા હતા હવે ભાજપ છોડીને લોકો આપમાં જોડાય છે

ફિટ ઇન્ડિયા”અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે સાયકલ રેલી “સન્ડે ઓન સાયકલિંગ”નું આયોજન

*📍સુરત પોલીસની પ્રશંસનીય પહેલ: માર્ગ અકસ્માતો રોકવા ઇચ્છાપોર પોલીસ દ્વારા ‘Reflect to Protect’ અભિયાનનો પ્રારંભ*

સરકારનો મોટો નિર્ણય, 62.5 ટકા મેળવેલી કોઈપણ જ્ઞાતીની વિદ્યાર્થિનીની ભરતી કરવામાં આવશે

એસટી કેટેગરીના 476ને બદલે 511ની ભરતી થશે બક્ષીપંચ 1834ને બદલે 3248 મહિલાઓની થશે ભરતી જૂના જીઆરને ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી…

વારાણસીમાં મોદીના કાફલામાં યુવકે કાળુ જેકેટ બતાવી વિરોધ કર્યો

પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે. ત્યારે અહીં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જંગમવાડી…

નાગરિકતા કાયદા અંગે પીએમ મોદીની હુંકાર દુનિયાભરના દબાણ છતા અમારો નિર્ણય અટલ

પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે…

સરકાર ગુજરાતમાં વર્ગ વિગ્રહનું વાતાવરણ ઊભું કરી રહી છે: કૉંગ્રેસ

અમદાવાદ: ગુજરાતમાં અનામત અને બિન અનામત સમાજના આંદોલન માટે ભાજપ સરકારની જ નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ…

ચીનમાં કોરોનાના કારણે જીરૂના નિકાસને અસર જીરાના ભાવમાં 40 રૂપિયાનો કડાકો

ચીનના કોરોના વાયરસની અસરતળે જીરુ પણ ધીરુ પડી ગયું છે. એક સમયે ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના…

અરવલ્લી શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં રોષ

અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો…

સુરત: બનાવટી ગુટખા સહિતની સામગ્રી સાથે એકની અટકાયત

સુરતના ઉધના ખાતેથી બનાવટી ગુટખા બનાવવાના મસમોટા રેકેટને પોલીસે ઝડપી પાડ્યુ છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન…

વૈશ્વિક સંદર્ભમાં ભારત ભૂમિકા ભજવી શકે ? વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા કેવી અને શું હોઈ શકે ? આ વિષય પર ભારતનાં સૌથી મોટા હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહન ભાગવતનાં વિચારો.

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક…