ચીનના કોરોના વાયરસની અસરતળે જીરુ પણ ધીરુ પડી ગયું છે. એક સમયે ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના સોદાના અભાવે મંદીમાં સપડાઇ ગયું છે તો માત્ર જીરુ જ નહીં પણ અન્ય કોમોડીટીમાં પણ કોરોનાના કારણે કમઠાણ સર્જાઇ છે.જીરાનું હબ ગણાતું ઊંઝા હાલમાં જીરાના ભરાવાના કારણે ઉભરાયુ છે. મહેસાણામાં જીરાનો ભરાવો થવાનું કારણ ચીનનો કોરોના વાયરસ છે.હાલમાં ચીનમાં કોરોના વાયરસની અસર તળે બજારો બંધ છે. જેથી વર્ષ 50 હજાર ટન જીરાની જ્યાં નિકાસ થાય છે તે ચીનમાં હાલમાં છેલ્લા ઘણા સમયથી નિકાસ બંધ છે
Related Posts
ભાજપે રાજ્યસભાનાં ઉમેદવાર કર્યા જાહેર
બ્રેકિંગ ન્યૂઝ: ભાજપે રાજ્યસભાનાં ઉમેદવાર કર્યા જાહેર દિનેશ પ્રજાપતિ,રામભાઇ મોકરિયાને ટિકિટ
⭕ *ગુજરાતમાં નવા 949 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,770 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 234,અમદાવાદ 184,વડોદરા 77,રાજકોટ 58,ભરૂચ 47,ભાવનગર 44,જૂનાગઢ 33,ગાંધીનગર 32,નવસારી 30,ખેડા-મહેસાણા 21,વલસાડ 17,જામનગર 16,દાહોદ-કચ્છ-પાટણ 15,ગીરસોમનાથ-સુરેન્દ્રનગર 13,સાબરકાંઠા 12,બનાસકાંઠા 11,પંચમહાલ…
અભિનેત્રી શિવાની નારાયણને કર્યો ફોટો શેર
અભિનેત્રી શિવાની નારાયણને કર્યો ફોટો શેર
