ચીનના કોરોના વાયરસની અસરતળે જીરુ પણ ધીરુ પડી ગયું છે. એક સમયે ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના સોદાના અભાવે મંદીમાં સપડાઇ ગયું છે તો માત્ર જીરુ જ નહીં પણ અન્ય કોમોડીટીમાં પણ કોરોનાના કારણે કમઠાણ સર્જાઇ છે.જીરાનું હબ ગણાતું ઊંઝા હાલમાં જીરાના ભરાવાના કારણે ઉભરાયુ છે. મહેસાણામાં જીરાનો ભરાવો થવાનું કારણ ચીનનો કોરોના વાયરસ છે.હાલમાં ચીનમાં કોરોના વાયરસની અસર તળે બજારો બંધ છે. જેથી વર્ષ 50 હજાર ટન જીરાની જ્યાં નિકાસ થાય છે તે ચીનમાં હાલમાં છેલ્લા ઘણા સમયથી નિકાસ બંધ છે
Related Posts
ઉમરેઠના તાલુકાના ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાથી મોત
#આણંદ ઉમરેઠના તાલુકાના ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાથી મોત ઉમરેઠના થામણાના સરપંચ રેખાબેન પટેલનું કોરોનાથી નીપજયું મોત છેલ્લા…
આત્મા ના હોય તો?- દેવલ શાસ્ત્રી.
માની લો કે તમે જીવનના એંસી નેવુંમા વર્ષે બિમાર થયા, તમને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવ્યાં. આસપાસ નજીકના પરિવારજનો છે. તમને…
નાની રાજસ્થળી ગામે થયેલ વણશોધાયેલ હત્યાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડતીભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા રૂરલ પોલીસ ટીમ
નાની રાજસ્થળી ગામે થયેલ વણશોધાયેલ હત્યાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડતીભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા રૂરલ પોલીસ ટીમ…
