ચીનના કોરોના વાયરસની અસરતળે જીરુ પણ ધીરુ પડી ગયું છે. એક સમયે ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના સોદાના અભાવે મંદીમાં સપડાઇ ગયું છે તો માત્ર જીરુ જ નહીં પણ અન્ય કોમોડીટીમાં પણ કોરોનાના કારણે કમઠાણ સર્જાઇ છે.જીરાનું હબ ગણાતું ઊંઝા હાલમાં જીરાના ભરાવાના કારણે ઉભરાયુ છે. મહેસાણામાં જીરાનો ભરાવો થવાનું કારણ ચીનનો કોરોના વાયરસ છે.હાલમાં ચીનમાં કોરોના વાયરસની અસર તળે બજારો બંધ છે. જેથી વર્ષ 50 હજાર ટન જીરાની જ્યાં નિકાસ થાય છે તે ચીનમાં હાલમાં છેલ્લા ઘણા સમયથી નિકાસ બંધ છે
Related Posts
*”મન કી બાત, મોદીજી સંગાથ” ને કાર્યકર્તાઓ સાથે બેસી નિહાળતા રાજ્ય શિક્ષણમંત્રી*
*”મન કી બાત, મોદીજી સંગાથ” ને કાર્યકર્તાઓ સાથે બેસી નિહાળતા રાજ્ય શિક્ષણમંત્રી* ખડસદ: સંજીવ રાજપૂત: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર…
અમદાવાદ ના ઘોડાસર ની કેનાલ ની પાળી મા થઈ ને એકસાથે બે ગાયો પાણી મા ઘાસચારો ચણતા ગરકાવ થઈ.
સ્થાનિકોએ જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના કાયઁકરો અને તબીબો ઓની મદદ થી બન્ને ગાયો ને બહાર કાઢી બન્ને…
અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી…
