અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.
Related Posts
રાજકોટ-ઉપલેટા નેશનલ હાઈવે પર અકસ્માત
રાજકોટ–ઉપલેટા નેશનલ હાઈવે પર અકસ્માત ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં 2 લોકોના મોત ઈજાગ્રસ્ત 4 લોકોને હોસ્પિટલ ખસેડાયા
ભુવનેશ્વરની KIITમાં 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું કરાયું આયોજન
ભુવનેશ્વર: 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ…
*પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ*
*પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ* ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના…
