અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.
Related Posts
કેવડિયા ખાતેરાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ : સરદાર સરોવર નર્મદા બંધનું અદભુત લાઇટિંગ.રોશનીથી ડેમ ઝગમગી ઊઠ્યો.
રાજપીપળા, તા 26 આગામી ૩૧મી ઓકટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છેજેમા વડા પ્રદાન નરેન્દ્ર મોદી…
ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે છે મંદિરોમાં પૂજાવિધિ કરીને નાની બાળાઓ ભગવાન શિવની આરાધના કરીને ઉપવાસ પણ રાખે છે
અષાઢ સુદ તેરસથી શરુ થતા ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે…
રાજપીપળામાં સમગ્ર નગરમાં તમામ હોડી સળગ્યા પછી રાત્રે બાર વાગ્યે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસી ની સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓ એકતા દિન બનાવશે.
સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરતા આદિવાસીઓ મન મુકીને નાચગાન કરશે. આખી રાત…
