અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.
Related Posts
ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળા દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત…
આનંદનગર પોલીસ સ્ટેશનમાં લવજેહાદનો કેસ નોંધાયો. આરોપીને પોલીસ રીમાન્ડ માટે જયારે કોર્ટમાં લઈ જાય છે ત્યારે વગર હાથકડીએ એક દોસ્તની માફક લઈ જવાયો.
આનંદનગર પોલીસ સ્ટેશન માં લવજેહાદ નો જે કેસ નોંધાયો છે આરોપી ને પોલીસ રીમાન્ડ માટે જયારે કોર્ટ માં લઈ જાય…
NEWS દિલ્હી* આજે મમતાના ગઢમાં અમિત શાહ.. આજથી કેન્દ્રીય ગૃહમંત્રી પશ્ચિમ બંગાળના પ્રવાસ પર….. અમિત શાહ આજથી 2 દિવસના પ. બંગાળના પ્રવાસે….
NEWS દિલ્હી* આજે મમતાના ગઢમાં અમિત શાહ.. આજથી કેન્દ્રીય ગૃહમંત્રી પશ્ચિમ બંગાળના પ્રવાસ પર….. અમિત શાહ આજથી 2 દિવસના પ.…
