અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.
Related Posts
*અમદાવાદ એરપોર્ટ પર ગંભીર બેદરકારી*
કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.…
કેવડીયા રેલવે સ્ટેશન તથા ૮ નવી ટ્રેનોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો શુભારંભ
કેવડીયા રેલવે સ્ટેશન તથા ૮ નવી ટ્રેનોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો શુભારંભ બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા…
પર્યાવરણ અને હેરીટેજ રક્ષક ૧૨ વર્ષની દીકરી આર્યાને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ..
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ અને હેરીટેજ રક્ષક ૧૨ વર્ષની દીકરી આર્યાને શુભેચ્છાઓ પાઠવી છે. બાળપણથી જ પર્યાવરણ રક્ષા…
