અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.
Related Posts
6 શહેરમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો
6 શહેરમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો ડભોઇથી જાવેદ અહેમદ ખત્રીને પોલીસે ઝડપી પડ્યો 6 શહેરમાં લોકડાઉનની અફવાનો કર્યો હતો મેસેજ…
સુરતના નાનપુરા કૈલાશ નગર ની ઘટના આવી સામે….
સુરતના કૈલાશ નગર માં ફરી એક વાર બે લોકો પર જીવલેણ હુમલો થયો..જાહેરમાં કેટલાક ઈસમો ચપ્પુના ધા મારી ફરાર…થોડા મહિના…
રાજુલા ની સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થમેળાનુ સુંદર આયોજન વિશ્વમા આરોગ્યની મોટામા મોટી યોજના આયુષ્માન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ…
