અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.
Related Posts
પાટણની વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર ફૂટ્યાનો યુનિવર્સિટીના સેનેટનો દાવો, કુલપતિ દ્વારા પેપર કરવામાં આવ્યું રદ્દ
*ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો…આજે નોંધાયેલ કેસોની વિગત…*
🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૫/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો…આજે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૮૯૦ ડીસ્ચાર્જ:-…
ઓનલાઈન ફ્રી ઈનરવેર આપવાના બહાને સ્ત્રીઓના ફોટા મેળવી લઈ બીભત્સ ફોટાઓ તથા બીભત્સ મેસેજ કરનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાંચ
ઓનલાઈન ફ્રી ઈનરવેર આપવાના બહાને સ્ત્રીઓના ફોટા મેળવી લઈ બીભત્સ ફોટાઓ તથા બીભત્સ મેસેજ કરનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ…
