પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.
Related Posts
દેશભરમાં 17 હજાર કિમિ કાપી ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021 પહોંચી અમદાવાદ.
અમદાવાદ: ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021એ દેશભરના ચારેય ખૂણા અને સરહદી વિસ્તારોમાં તેમની સફર દરમિયાન અંદાજે 17,000 કિમીનું અંતર કાપ્યા…
~~~ ભવાની મંદિર -મહુવા ~~~ ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.
~~~ ભવાની મંદિર -મહુવા ~~~ ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર. — લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના…
દ્વારકા: ત્રિવેણી નદીમાં 5 યુવકો તણાયા 5 યુવકોના ડૂબી જવાથી મોત.
દ્વારકા: ત્રિવેણી નદીમાં 5 યુવકો તણાયા 5 યુવકોના ડૂબી જવાથી મોત ધુળેટી રમ્યા બાદ નદીમાં નહાવા ગયા હતા
