પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.
Related Posts
જે વ્યક્તિના કાન પર વાળ હોય છે તેનાથી ખાસ બચીને રહેજો, હોય એવા સ્વાર્થી કે… Sureshvadher
માનવ જીવનમાં ઘણા સવાલો એવા ગૂંચવાયેલા હોય છે જેમા કેટલાક સવાલ તો એવા છે જેનો જવાબ મનુષ્યની પાસે નથી હોતો..…
*કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કરાયું*
*કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કરાયું* અમદાવાદ, એબીએનએસ: કેન્દ્રીય ગૃહ અને…
રાજપીપળા ખાતે આવેલદેશ સેવા કરતા આર્મીના જવાનો માટે માસ્ક તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ.
રાજપીપલા, તા. 21રાજપીપળા ખાતે આવેલ આર્મીના જવાનો ની સમગ્ર ટીમને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત અને શ્રીજી મેડિકલ સ્ટોરના રાજેન્દ્ર પટેલ તરફથી…
