પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.
Related Posts
જમાલપુર નાડિયા વાડ પાસેથી પોલીસે ૬ લોકોની ધરપકડ કરી ધારા ૧૪૪ નું ઉલ્લંઘન કરીને ટોળું એકત્ર કરી બેઠા હતા.
જમાલપુર નાડિયા વાડ પાસેથી પોલીસે ૬ લોકોની ધરપકડ કરી ધારા ૧૪૪ નું ઉલ્લંઘન કરીને ટોળું એકત્ર કરી બેઠા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત. 42 વર્ષના નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત. 42 વર્ષના નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો. અમદાવાદ: જ્યારે મુખ સુધી આવેલો…
કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી હટાવો અભિયાન અંતગર્ત યોજવામાં આવ્યા ધરણા.
જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી હટાવો અભિયાન અંતગર્ત યોજવામાં આવ્યા ધરણા. જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના લાલ બંગલા…
