પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.
Related Posts
હળવદનાં ૩૨ ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતાં લોકો બોરનું પાણી પીવા મજબૂર
મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને…
Urgent.Need of *O Negative* Blood for new Born Baby at Apollo Hospital… Call her Relative Sonihal Barai – 09228226611.
Urgent… Urgent… Urgent… Need of *O Negative* Blood for new Born Baby at Apollo Hospital… Call her Relative Sonihal Barai…
ઠેર ઠેર ઝાડો ડાળીઓ તૂટી
નળીયા છાપરા પણ ઉડ્યા.
બ્રેકીંગ નર્મદા : નર્મદાના ડેડીયાપાડા મા ધૂળની ડમરીઓ સાથે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું ઠેર ઠેર ઝાડો ડાળીઓ તૂટી નળીયા છાપરા પણ…
