પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.
Related Posts
*નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો*
વડોદરાના ડેરી ડેન સર્કલ પાસેથી નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનેલા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ…
*યુવતીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ્ય સાથે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધાનું કરાયું આયોજન*
*યુવતીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ્ય સાથે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધાનું કરાયું આયોજન* અમદાવાદ, સંજીવ રાજપૂત: નૌકરી નહીં તો વ્યાપાર કરીશું,…
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરતું જામનાગરનું સખી વન સ્ટોપ સેન્ટર
જામનગર: સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના…
