પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.
Related Posts
જામનગરના એસપી તરીકે નિયુક્તિ પામેલ જાંબાઝ અધિકારી પ્રેમસુખ ડેલુનો આજે જન્મ દિવસ.
જામનગર: પ્રથમવાર ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્યમાં એકસાથે 77 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ થયા જેમાં અમદાવાદ ઝોન 7ના ડીસીપી પ્રેમુસુખ ડેલુનો…
નિર્ભયાના બીજા આરોપીઓ પાસે હજી કયા વિકલ્પ છે, જાણો.
નવી દિલ્હી, તા.29 જાન્યુઆરી 2020, બુધવાર દેશભરમાં ચકચાર જગાવનાર નિર્ભયાના ચાર આરોપીઓને 2 ફેબ્રુઆરીએ ફાંસી અપાવાની છે. ફાંસીના ફંદાથી બચવા…
રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીની સુરક્ષાને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં પોલીસે બેરિકેટીંગ કરી દેતાં નોકરી-ધંધે જતાં લોકો અટવાયા
રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીની સુરક્ષાને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં પોલીસે બેરિકેટીંગ કરી દેતાં નોકરી-ધંધે જતાં લોકો અટવાયા,સ્ટેડિયમની બહાર દર્શકોએ હોબાળો…
