Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે…

આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ…

રાજ્યના 43% જંગલ પૈકી નર્મદામાં 52% વૃક્ષો આચ્છાદિત જંગલોને પ્રવાસ-પર્યટન ના કેન્દ્રો બનાવાયા. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન…

નર્મદામાં ચકલીઓની સંખ્યા વધી, લોકજાગૃતિ ને કારણે ચકલીઓને સંખ્યામાં વધારો થયો.

નાંદોદ તાલુકાના નાનકડા તરસાલ ગામના પક્ષીપ્રેમી આદિવાસી બાબુભાઈ તડવીના આ નિધન પછી તેના માળાઓ સૂના પડ્યા, ઘટતી જતી ચકલીઓની સંખ્યા…

ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય.

ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ જાહેરનામા ભંગ…

કોરોના કેહર નહિ મેહર છે શિલ્પા શાહ – ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

હું એવું માનું છું કે માતા-પિતા, શિક્ષકો, વડીલો દરેકની બાળકોને શીખવાડવાની એક રીત હોય છે અને દરેક રીતમાં મૂળભૂત તફાવત…

બ્રેકિંગ ન્યૂઝ: ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો. અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા,ગુજરાતમાં કોરોનાનાં કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા

બ્રેકિંગ ન્યૂઝ: ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો 13મી તારીખે દુબઇ ગયા હતા વ્યકિત 16મી તારીખે પરત ફરતાં કરાઇ સારવાર…

*માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા*

ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ…

*ઉ.ગુ.ના ધો.10ની ઉત્તરવહીઓના કડીના ગણેશપુરા પાલા કેન્દ્રના નિયામક સસ્પેન્ડ*

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના શિક્ષણબોર્ડ દ્વારા નિયત કરાયેલા કડીના ગણેશપુરા…