મહેસાણાઃ ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના શિક્ષણબોર્ડ દ્વારા નિયત કરાયેલા કડીના ગણેશપુરા પાલા કેન્દ્રમાં ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગના આદેશથી મંડળ દ્વારા પાલા કેન્દ્રના નિયામકને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે.
Related Posts
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ… મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો મુર્શિદાબાદ જિલ્લાના નિમટિટા…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય* *આગામી ટોક્યો ઓલમ્પિક…
શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના ઓનલાઈન દર્શન કરી શકશે
આ વર્ષની અમરનાથ યાત્રા રદ કરાઈ કોરોનાના કહેરના કારણે સતત બીજા વર્ષે યાત્રા રદ કરાઈ. શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના ઓનલાઈન દર્શન…
