ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.
Related Posts
કોરોનાના કેસો વધતા નિયંત્રણો વધશે કર્ફ્યુ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય
કોરોનાના કેસો વધતા નિયંત્રણો વધશે, કર્ફ્યુ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે, સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય
મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય ▪જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ▪તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત…
*જામનગર ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકારોને આપવામાં આવ્યું નારદ સન્માન* જામનગર : નારદ જયંતી નિમિતે શહેરના દરેક પત્રકારો એક…
