ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.
Related Posts
*અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે*
*અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: 21 x જીલ્લાઓ (અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર,…
ધ્રાંગધ્રા ની પરચાધારી સમ્શાનની મેલડીમાં એ શુક્રવારે ડાક ડમરુની રમઝટ ગુજરાત ના નામાંકિત કલાકાર ધર્મેશ રાવળ કરાવશે ડાક ડમરુ ની મોજ
અહેવાલ . આશિષ પરમાર ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા ની પરચાધારી સમ્શાનની મેલડીમાં એ શુક્રવારે ડાક ડમરુની રમઝટ ગુજરાત ના નામાંકિત કલાકાર ધર્મેશ…
NCCના કેડેટ્સને કચ્છ, જામનગર અને આણંદમાં સ્વયંસેવકો તરીકે નિયુક્ત કરાયા.
અમદાવાદ: NCC યોગદાન કવાયતના ભાગરૂપે NCCના 210 કેડેટ્સને જામનગર, પૂર્વ કચ્છ અને નડિયાદના માર્ગો પર કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની…
