ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.
Related Posts
પાટણ: રખડતા ઢોરની અડફેટે બે મહિલાનાં મોત, બે ઘાયલ સરસ્વતી તાલુકાના આધાર ગામમાં બન્યો બનાવ રખડતા આખલાએ ચાર…
જુહાપુરાના કોર્પોરેટર હાજી અસરાર બેગને કરોના પોઝિટિવ. સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં કરાયા દાખલ.
જુહાપુરાના કોર્પોરેટર હાજી અસરાર બેગને કરોના પોઝિટિવ. સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં કરાયા દાખલ.
*📌સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.53 મીટર થઈ*
*📌સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.53 મીટર થઈ* મહત્તમ સપાટીથી ફક્ત 6 મીટર દૂર.
