ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.
Related Posts
*રાજકોટ યાર્ડમાં 9 દિવસની હડતાળ સમેટાઇ*
ખેડૂતો માટે રાહતના સમાચાર રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 9 દિવસની હડતાળ સમેટાઇ, આવતીકાલથી યાર્ડમાં શરૂ થશે હરાજી
*કોરોનાના લીધે ક્રિકેટનો T20 વર્લ્ડ કપ મોકૂફ*
*કોરોનાના લીધે ક્રિકેટનો T20 વર્લ્ડ કપ મોકૂફ* *ઓસ્ટ્રેલિયામાં આ વરસે યોજાનાર હતો વર્લ્ડકપ* *હવે વર્લ્ડકપ 2021 ના ઓક્ટોબર-નવેમ્બર માં રમાશે*
*ગુજરાત નવી કેન્દ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બનશેઃ રૂપાણી*
કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44…
