Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*દિલ્હીમાં હિંસાના કારણે મૃતક આંક 36 સુધી પહોંચ્યો*

*106 લોકોની કરવામાં આવી ધરપકડ* *સ્થિતિ સામાન્ય થતાં FIR નોંધવામાં આવશે* ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો…

*ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા પણ ટેબલેટ ન આપ્યા*

વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી સરકારે ટેબલેટ ન આપ્યાં હોવાની વિગત સામે આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને…

*વડોદરાના બગલામુખી પાંખડી ધર્મગુરુને લોક અપમાં મળી રહી છે વીઆઈપી ટ્રીટમેન્ટ*

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને વારસિયા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. પાખંડી ધર્મગુરુની અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક…

*પગાર વધારાની રજૂઆત સરકારમાં બહેરાકાને અથડાતાં સચિવાલયમાં એક યુવકે ઝેર ગટગટાવ્યું*

ગાંધીનગર ખાતે સચિવાલયના ગેટ નંબર એક પર એક યુવકે ઝેરી દવા પીધી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક જીઆઈએએસમાં નોકરી કરે…

*મંદિરમાં ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા અરબી ભાષામાં લખાણ*

થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું…

*સુરતમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા એકનું મોત*

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેમા એક કર્મચારીનું મોત થયુ છે ફાયર વિભાગને ફેક્ટરીમાં ભડથું…

*ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા*

થિરૂવનાઈકલવ માં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ…

*જામનગર ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન ની ચીમકી*

જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં બે યુવાનો આત્મવિલોપન કરવા આવ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી છે. અટકાયત કરેલા યુવાનોએ આક્ષેપ કર્યો…

*સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો*

ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી…