ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર
Related Posts
ઇન્ટર હાઉસ ફૂટબોલ ચેમ્પિયનશિપ (ફ્રેશર્સ) ૨૦૨૨-૨૩માં વિજય મેળવતું શાસ્ત્રી હાઉસ જીએનએ જામનગર: તાજેતરમાં ઇન્ટર હાઉસ ફૂટબોલ ચેમ્પિયનશિપ (ફ્રેશર્સ) 2022-23નું આયોજન…
ભારત આવી રહેલ રાફેલમાં એર-ટુ-એર ઇંધણ ભરવામાં આવ્યું.
દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે…
સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે – વિનયકુમાર સકસેના
સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે – વિનયકુમાર સકસેના. સરદાર વલ્લ્ભભાઇ પટેલને…
