ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર
Related Posts
*📌સુરત: મોટા વરાછામાં યુવતીનો આપઘાત* સુરતમાં રહેવાનું ન ફાવતા યુવતીએ પગલું ભર્યું..
*📍થાણે ફાયરિંગ પર સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા*
*📍થાણે ફાયરિંગ પર સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા* કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ – સુપ્રિયા સુલે…
રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ
રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ▪રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડ મંજૂર :કાયદા…
