ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર
Related Posts
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
ભરૂચના કુખ્યાત પ્રોહિ બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ તથા છેલ્લા બે વર્ષથી કૂલ ૦૬ ગુન્હામા વોન્ટેડ જયેશ રમણ પટેલ તથા ૦૪ ગુન્હામા વોન્ટેડ અક્ષય વસાવાને ભરૂચ ખાતેથી ઝડપી પાડતી
ભરૂચ એલ.સી.બી
ભરૂચ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે ના કૂલ.૦૫ ગુન્હામાં વોન્ટેડ ભરૂચના કુખ્યાત પ્રોહિ બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ તથા છેલ્લા બે વર્ષથી…
અમદાવાદ જિલ્લાના ધંધુકા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે ૭૮ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી
અમદાવાદ જિલ્લાના ધંધુકા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે ૭૮ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી અમદાવાદ: સમગ્ર વિશ્વમાં અચાનક આવી પડેલી…
