ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર
Related Posts
ચિસ્તીયા હાર્ડવેર દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ
ચિસ્તીયા હાર્ડવેર દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ મનિષ કંસારા ભરૂચ:…
*એસીબી સફળ ટ્રેપ* ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી : કેતનગીરી રતનગીરી ગોસ્વામી,નોકરી- અ.હે.કો,વર્ગ-૩,ખોડિયાર ગેટ પોલીસ ચોકી, સીટી-સી…
જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી
બ્રેકિંગ ન્યૂઝ જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી ઝિમ્બાબ્વે થી પરત આવ્યો હતો યુવક ટેસ્ટ માટે સેમ્પલ પુણે…
