ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર
Related Posts
સાચું સુખ છે ક્યાં? શિલ્પા શાહ – ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
આપણે સૌ આજીવન સુખની શોધમાં જ ભટકતા રહીએ છીએ, પરંતુ જીવનપર્યંત હાથ કશું જ આવતું નથી. જેથી સમજવું જોઈએ કે…
*જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ*
*જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ* અમદાવાદ, સંજીવ રાજપૂત: જહાંન પટેલે 2 નવા સ્ટેટ…
*500 કેડેટ્સની ઉપસ્થિતિ સાથે એનસીસીના સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
*500 કેડેટ્સની ઉપસ્થિતિ સાથે એનસીસીના સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: NCC ગ્રૂપ હેડક્વાર્ટર, વી.વી.…
