ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી વાવેતરના કારણે ડુંગળીના ભાવો નીચે જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે, અને તેનું વાવેતર જંગી થયું છે. એટલા માટે સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું જંગી વાવેતર
Related Posts
લો કર લો બાત.. અમદાવાદ હેલ્થ સેન્ટરના ડોકટર દારૂ પીતા ઝડપાયા.
અમદાવાદ કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતા સરકારી તબીબ ઝડપાયા. દારૂ પીતા વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. અર્બન હેલ્થ સેન્ટરના…
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના સરપંચો નું સંમેલન યોજાયું.
ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો માટે તેમજ વનબંધુ કલ્યાણ યોજના અને ગ્રામ્ય પંચાયતોનો વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ની સમજ અપાઇ.…
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યા સેક્રેટરી મનોજ પટેલ પણ પોઝિટિવ
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યા સેક્રેટરી મનોજ પટેલ પણ પોઝિટિવ, ગઈકાલે બે કમાન્ડો કોરોનાગ્રસ્ત થયા હતા. આ એક જ કાર્યાલયમા મંત્રી…
