થિરૂવનાઈકલવ માં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે. તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા
Related Posts
*ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ની મુખ્ય વિશેષતાઓ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો* 8 આજે સમગ્ર…
*શ્રી શક્તિ સેવાના ભિક્ષામુક્ત બાળકો સાથે ડીડીઓ અંબાજી સફાઈ અભિયાનમાં જોડાયા*
*શ્રી શક્તિ સેવાના ભિક્ષામુક્ત બાળકો સાથે ડીડીઓ અંબાજી સફાઈ અભિયાનમાં જોડાયા* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો પૂરો…
*સબ સલામતના દાવા પોકળ હાઈકોર્ટમાં રૂપાણી સરકારની ખૂલી પોલ*
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે છેલ્લાં ચાર વર્ષથી કલમ-144નો લાગુ કરી રાખવામાં હોવાની રજૂઆત આજે રાજ્ય…
