થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન મળી આવેલા આ તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. મંદિર પ્રશાસને આ સિક્કાઓ પોલીસને સોંપી દીધા છે. હાલમાં જો કે, આ સિક્કાઓ કેટલી કિંમતના છે, તેનો ખુલાસો થયો નથી.ખોદકામમાંથી મળી આવેલા સિક્કાની આગળ તપાસ ચાલી રહી છે. સિક્કાઓનો ચલણનો સમય જાણવા માટે આર્ક્યોલોજી વિભાહને જાણકારી આપવામાં આવી છે
Related Posts
સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની તેજ રફ્તારમાં મોત સસ્તું થયું
સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની…
હવે અમદાવાદના આ વિસ્તારને દિલ્હીનું શાહીનબાગ બનાવવા કરવામાં આવ્યું આહવાન.
દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ન ફક્ત ભારત પણ વિદેશમાં પણ ચર્ચાતો વિસ્તાર છે. કેમ કે, CAAના વિરોધમાં અહીં છેલ્લા ઘણા મહિનાઓથી…
તાઈવાનમાં રેલ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ
#BREAKING ➡️70 થી વધુ લોકોને ઈજા ➡️સુરંગમાં પાટા પરથી ઉતરી ટ્રેન ➡️પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન દિવાલ સાથે અથડાઈ
