થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન મળી આવેલા આ તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. મંદિર પ્રશાસને આ સિક્કાઓ પોલીસને સોંપી દીધા છે. હાલમાં જો કે, આ સિક્કાઓ કેટલી કિંમતના છે, તેનો ખુલાસો થયો નથી.ખોદકામમાંથી મળી આવેલા સિક્કાની આગળ તપાસ ચાલી રહી છે. સિક્કાઓનો ચલણનો સમય જાણવા માટે આર્ક્યોલોજી વિભાહને જાણકારી આપવામાં આવી છે
Related Posts
પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP 2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા: DGP…
જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને લઈ ટેકનિકલ ટીમ રોપવે રૂટ પર ચકાસની ઉષા બ્રેકો કંપની ના ઇજનેર સહીત આ રૂટ પર ચકાસણી કરી
Breking જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને…
૧૪ વર્ષથી લિવરની સમસ્યાથી પીડાઈ રહેલા મનીષાબહેનને અંગદાનમાં મળેલા લિવરથી નવજીવન પ્રાપ્ત થયું
તેમના ૧૪ વર્ષની લિવરની તકલીફ છેલ્લા સ્ટેજમાં પહોંચી !!…….જીવવાની આશા ગુમાવી બેઠા….ત્યારે “અંગદાનમાં મળેલા લીવર”ના પ્રત્યારોપણથી “જીંદગીને વેલકમ” કર્યું….…..૧૪ વર્ષથી…
