Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*સુરત-મહુવા નજીક ખાનગી બસના અકસ્માતમાં બેના મોત*

મહુવાઃ તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે મોટરસાયકલને અડફેટમાં…

*હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીકેજ 300 લોકોને જીવતા બચાવ્યા*

રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી…

નર્મદા જયંતિ નર્મદા પ્રેમીઓ અને સાધુસંતો નર્મદા અંગે ચિંતા અને ચિંતન.

ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે. નર્મદા તટના ઘાટો ની દશા બહુ ખરાબ છે. ભરૂચમાં નર્મદા દરિયામાં…

નર્મદા જીલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક નર્મદા જયંતી ઉજવાઇ.

જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ માં નર્મદા જયંતિ…

નર્મદા ના 68 જેટલા એનિમલ કીપરોએ 6માસ ની તાલીમ લઇ ને કેવડીયા પરત આવ્યા બાદ જોબ આપવામા તંત્રના અખાડા

જંગલ સફારી માં કામ કરતા એનિમલ કીપરોને તાલીમ બાદ એજન્સી માં જોડાવવા અધિકારીઓનુ દબાણ 68 જેટલા એનિમલ કીપરો ને uds…

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત:લોકોને સતર્ક રહેવા પોલીસ કમીશનર દ્વારા જાહેરનામું

પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે   અમદાવાદ: શહેરમાં આતંકી સંગઠનો દ્વારા…

સ્ટેચ્યુ ઓફ યુનિટી થી મધ્યપ્રદેશ સુધી ચાલુ થશે ક્રુઝ સેવા

મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ, બડવાણીથી કેવડિયા સુધી ક્રુઝ ચલાવવામાં આવશે. વિશ્વભર ના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી…

“રમતોત્સવ અને સેમિનાર”

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના…

રાજપીપળા સહિત નર્મદા માંવસંત પંચમીએ લગ્નો ની ભરમાર આજથી નર્મદામાં લગ્ન સમારંભો, તેમજ શુભ કાર્યોનો મંગલ પ્રારંભ

પીળા રંગના વસ્ત્રોનું દાન તેમજ ભોજન કરાવી શારદા પૂજન આદિવાસીઓને મુખ્ય તહેવાર થોડી હોવાથી હોળીનો વરતારો પણ વસંત પંચમી ના…

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને સીવણમશીન અને પ્રમાણપત્ર નુ વિતરણ

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને ઓએનજીસી અને…