રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. 300 લોકોને આ બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હલ્દીરામની આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
Related Posts
*૮૯ વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ*
*૮૯ વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ* અમદાવાદ, સંજીવ રાજપૂત: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઈ અમદાવાદ જિલ્લામાં…
નર્મદા જિલ્લા માટે કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ જાહેર કરાયેલી સંસ્થાઓ
નર્મદા જિલ્લા માટે કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ જાહેર કરાયેલી સંસ્થાઓ ૦ થી ૦૬ વર્ષ સુધીના…
રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના આધ્યસ્થાપકદીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસની ઉજવણી કરાઈ.
રાજપીપળામા લોકડાઉન દરમ્યાન થયેલ સેવાકાર્યોની રાજપીપળા શહેર અને તાલુકાનાભાજપાની ઇબુકનુ લોન્ચીંગ કરાયુ રાજપીપળા,તાર૫ રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના…
