રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. 300 લોકોને આ બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હલ્દીરામની આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
Related Posts
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લભાઈ બારોટનુ મોડીરાત્રે નિધન.
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લભાઈ બારોટનુ મોડીરાત્રે નિધન.
ગુજરાત હાઇકોર્ટનો મુખ્ય સચિવને તમામ કોવિડ-19 હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ, હોસ્પિટલમાં દર્દીના એક વ્યક્તિને રહેવા દેવામાં આવે તેવી પણ કરી તાકીદ
ગુજરાત હાઇકોર્ટનો મુખ્ય સચિવને તમામ કોવિડ-19 હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ, હોસ્પિટલમાં દર્દીના એક વ્યક્તિને રહેવા દેવામાં આવે તેવી પણ…
*ખેડા ની દિવ્યાંગ યુવતી સારિકાએ ગોળાફેંક અને ચક્રફેક માં અનેક મેડલો મેળવ્યા* ખેડાની દિવ્યાંગ યુવતિએ ગોળાફેંક અને ચક્રફેંકમાં અનેક મેડલો…
