Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ…

આજે સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા આજ સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ…

કોરોનાએ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી.

આજે વિશ્વ પ્રકૃતિ દિવસ: સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો કોઈ તમને…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

*આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1…

પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે

હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ…

સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી,

સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી, ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરવા પર 3 વર્ષનો પ્રતિબંધકોરોના વાયરસ અને…

આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ

આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ રાજપીપલા બ્લડ બેન્કને મળ્યા પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર કોરોના સહીત ઓક્સિજનની કમી…

બોલીવુડમાં મુકેશના ભાગે ભાગ્યે જ મસ્તીભર્યા ગીતો ગાવાનું આવ્યું હતું. પરંતુ તેમના ગીતોના મિજાજથી અલગ નિર્દોષ મજાક કરવાનું તેઓ ભાગ્યે જ ચૂક્યા હશે.

“સીધો સાદો, સજ્જન ગાયક: મુકેશ” ….બોલીવુડમાં મુકેશના ભાગે ભાગ્યે જ મસ્તીભર્યા ગીતો ગાવાનું આવ્યું હતું. પરંતુ તેમના ગીતોના મિજાજથી અલગ…

જે પરિવારમાં એક અથવા બે બાળક છે અને તેમના વાલી જો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે તેમના માટે ખૂબ જ સારી યોજના છે. વધુ માં વધુ લાભ લેવા વિનંતી.

🔸 *મુખ્યમંત્રી બાળ સેવા યોજના* 🔸 📃 *જરૂરી ડોક્યુમેન્ટ્સ*📃 *(૧) બાળકનું જન્મનું પ્રમાણપત્ર**(૨) બાળકનું આધારકાર્ડ**(૩) બાળકના માતા પિતા નું આધારકાર્ડ**(૪)…

રાજ્યમાં RTPCR ટેસ્ટના દરમાં કરાયો ઘટાડો, હવેથી માત્ર આટલાં રૂપિયામાં જ ટેસ્ટ કરાવી શકશો

પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ 700 રૂપિયા હતો જેને ઘટાડીને 400 રૂપિયા કરાયો દર્દીના ઘરે RTPCR ટેસ્ટનો ચાર્જ 550 રૂપિયા રહેશે.…