હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે
Related Posts
*બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા*
*બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચિલ્ડ્રન્સ…
સાઉદી અરેબિયા એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો
COVID19 ને કારણે સતત બીજા વર્ષે SaudiArabia એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો દરવર્ષે હજારો…
ચંદીગઢ એરફોર્સ સ્ટેશનની 60મી વર્ષગાંઠ નિમ્મીતે ચંદીગઢની મુલાકાત લેતા ચીફ ઓફ એર સ્ટાફ આર. કે. એસ. ભદૌરિયા
ચંદીગઢ એરફોર્સ સ્ટેશનની 60મી વર્ષગાંઠ નિમ્મીતે ચંદીગઢની મુલાકાત લેતા ચીફ ઓફ એર સ્ટાફ આર. કે. એસ. ભદૌરિયા અમદાવાદ: ચીફ ઓફ…
