હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે
Related Posts
પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી
પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી રાજપીપલામાં યોજાયેલા “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી સુથારના હસ્તે ઉજ્જવલા…
તૌકતે વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વે
કરાવીનર્મદામા સહાય ચુકવવાની કરી માંગ
ડેડીયાપાડા ના ધારાસભ્યએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો “તૌકતે” વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વેકરાવીનર્મદામા સહાય ચુકવવાની…
ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, વીજળીનો ચમકારો થતા…
