હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે
Related Posts
એ.સી.બી. સફળ ટ્રેપ,
એ.સી.બી. સફળ ટ્રેપ, ટોલ ફ્રી – ૧૦૬૪ ફરિયાદી: એક જાગૃત નાગરિક આરોપી : આશીષભાઈ માયાભાઈ કુવાડીયા, અ.પો.કો.,બ.નં.૯૨૮,…
*📍સરકારી કર્મચારીઓ આંદોલન કરે તો પગલા લેવાનો આદેશ*
*📍સરકારી કર્મચારીઓ આંદોલન કરે તો પગલા લેવાનો આદેશ* પડતર પ્રશ્નોને લઈ પેનડાઉન કાર્યક્રમને લઈને જાગી ગુજરાત સરકાર, સરકારે તમામ…
રાજ્ય સરકારનો વધુ એક યુટર્ન
રાજ્ય સરકારનો વધુ એક યુટર્નપ્રાથમિક શાળાઓનો સમય જૂનો જ રહેશે8 કલાકની હાજરીનો પરિપત્ર કર્યો રદશિક્ષકોના વિરોધ સામે ઝૂકી સરકાર
