હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે
Related Posts
મોરબી શનાળા રોડ શુભ હોટલવાળી શેરીમાંથી અનઅધિકૃત રીતે બિન કાયદેસર વિદેશી સીગારેટના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.
*📍સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું સટ્ટાકાંડ*
*📍સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું સટ્ટાકાંડ* વેસુ વિસ્તારમાંથી સટ્ટાકાંડ ઝડપાયું ડમી સીમકાર્ડથી ચાલતું હતું સમગ્ર કાંડ ક્રાઇમ બ્રાન્ચે…
*આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું* સેન્સેક્સ 160 પોઈન્ટના ઘટાડા સાથે 60,646 પર નિફ્ટી 54 પોઈન્ટના ઘટાડા સાથે 17,838…
