હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે
Related Posts
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
ટ્રાવેલ એજન્ટો દ્વારા વધુ એક ટિકિટ કૌભાંડઝડપાયું
બિગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :ટ્રાવેલ માર્ક” સુરત દ્વારા ટિકિટની કિંમતમાં છેડ છાડ કરેલ કુલ – 12 ટિકિટ ઝડપાઈ કુલ –…
*અમદાવાદ ખાતે મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું*
*અમદાવાદ ખાતે મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના ,…
ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ
ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ ધોરાજીમાં ખનીજચોરી પકડી પાડી મામલતદાર જોલાપરાએ સપાટો બોલાવી દીધો છે.…
