હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ વાત નો મોટો ગેરફાયદો ખાનગી ફાઇનાન્સ કંપનીઓ NBFC ઉઠાવી રહી છે…ઊંચા વ્યાજ આપતો લોન ધારક સબસીડી મળતાજ અન્ય બેંકમાં ઓછા વ્યાજની લોન માં પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે બેંક ટ્રાન્સફર ના કરી જાય એ માટે તેની કોઈ ને કોઈ રીતે ..જેમાં કર્મચારીઓ પણ સામેલ છે
Related Posts
પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..
પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..આઠ કલાકનો સમય કરવાના પરિપત્ર કર્યો રદશિક્ષણ વિભાગ નો નવો પરિપત્ર રદશિક્ષકોના વિરોધ બાદ…
આજે ૫મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ – નકામી વસ્તુઓને નવું સ્વરૂપ આપતી અમદાવાદ મહાનગરપાલિકા
*આજે ૫મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ* *વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ – નકામી વસ્તુઓને નવું સ્વરૂપ આપતી અમદાવાદ મહાનગરપાલિકા* અમદાવાદ, સંજીવ…
અમદાવાદ ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન
અમદાવાદગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન અમૃતભાઈ કડીવાલાનુ થયુ નિધન કડીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પુર્વ સંઘચાલક રહી ચુક્યા છે
