જે પરિવારમાં એક અથવા બે બાળક છે અને તેમના વાલી જો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે તેમના માટે ખૂબ જ સારી યોજના છે. વધુ માં વધુ લાભ લેવા વિનંતી.

🔸 *મુખ્યમંત્રી બાળ સેવા યોજના* 🔸

📃 *જરૂરી ડોક્યુમેન્ટ્સ*📃

*(૧) બાળકનું જન્મનું પ્રમાણપત્ર*
*(૨) બાળકનું આધારકાર્ડ*
*(૩) બાળકના માતા પિતા નું આધારકાર્ડ*
*(૪) બાળકનું માતાપિતા નું રેશનકાર્ડ*
*(૫) બાળકના માતાપિતા ના મરણ ના પ્રમાણપત્રો*
*(૬) બાળકના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ*
*(૭) બાળક જે વાલી પાસે રહે છે તેનું આધારકાર્ડ( માતા પિતા બંને નું)*
*(૮) બાળક જેની પાસે રહે છે તે બંને વાલી નું ચુંટણીકાર્ડ તથા રાશનકાર્ડ*


*ખાસ નોંધ:-*

*(૧) માતા અથવા પિતા બેમાંથી એક પણ મૃત્યુ પામ્યા હોય તો પણ લાભ મળવા પાત્ર છે. માતાપિતા બંન્નેનું મૃત્યુ થયુ હોય તો માસિક 4000/- અને બંનેમાંથી એક નું મૃત્યુ થયું હોય તો માસિક 2000/- રૂપિયાની સહાય મળશે.*

*(૨) આ યોજના માટે કોઈપણ જ્ઞાતિ બાધ નથી. તેમજ કોઈપણ આવક મર્યાદા નથી…*

👉🏻 *આપણી જાણકારીમાં હોય તેવા શક્ય બધાને આ મેસેજ ફોરવર્ડ કરો.*