સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Related Posts
“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયેલું વિમોચન
સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર પરિવારોને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના…
જામનગરને મળી નવી ઉડાન
જામનગરને મળી નવી ઉડાન ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ૦૦૦૦૦કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે…
અભિનંદન DRDO: સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી MP-ATGM મિસાઈલનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક પરીક્ષણ.
અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને…
