સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Related Posts
*આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે નિમિત્તે* સીએમના હસ્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ કરાયું. જીએનએ…
રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં
રાજશ્રી પોલિફિલ કંપની ખાતે ઇંડિયન રેસ ક્રોસ સોસાયટી,રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૬૪…
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
