સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Related Posts
રાજ્યના દરેક જિલ્લામાં 4 જૂનથી 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવશે – રૂપાણી
રાજ્યના દરેક જિલ્લામાં 4 જૂનથી 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવશે – રૂપાણી
ભારતીય તટરક્ષક દળે તટરક્ષક દળના જહાજ ‘અભિક’ને ઓખામાં કર્યું પુનઃસ્થાપિત.
ભારતીય તટરક્ષક દળે તટરક્ષક દળના જહાજ ‘અભિક’ને ઓખામાં કર્યું પુનઃસ્થાપિત. અમદાવાદ: ચેન્નઇ ખાતે સ્થાપિત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળના જહાજ…
અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા. એનેક્ષી પહોંચ્યા સીએમ કેજરીવાલ.
અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા. એનેક્ષી પહોંચ્યા સીએમ કેજરીવાલ. હાર્દિક પટેલ, ઈશુંદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યક્રરો ઉપસ્થિત…
