Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

તન-મન-ધન મોબાઈલના ચરણોમાં. મને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ, તન-મન-ધન મોબાઈલના ચરણોમાં. ભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં,સઘળાં કામ, તન-મન-ધન…

રાજસ્થાનના માઉંટ આબૂનાં બંગલામાથી 8 જુગારીઓ ઝડપાયા, તમામ આરોપીઓ ગુજરાતી.

: ગુજરાત અને રાજસ્થાન ને અડીને આવેલા રાજસ્થાન ના કાશ્મીર માઉંટઆબૂ મા સિરોહી પોલીસ અને રાજસ્થાન પોલીસ ની મોટી કાર્યવાહી…

શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ વસ્તુઓ કે બાબતોનું વૈજ્ઞાનિક મહત્વ શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ધર્મોમાં શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી અનેક સામગ્રીઓ પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. જેમ કે ૧) તુલસી – જે ભગવાન કૃષ્ણને અતિ…

मशहूर शायर राहत इंदौरी का निधन। कोरोना से ग्रसित होने के बाद इंदौर के अस्पताल में भर्ती कराए गए थे।

दुनिया में अपनी शायरी से अलग पहचान वाले वाले मशहूर शायर राहत इंदौरी का निधन। कोरोना से ग्रसित होने के…

નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે શ્રાવણની જુગારી ઝડપાયા.

રાજપીપળા, તા. 11 નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે જુગાર ના અડ્ડા પર રેડ કરતાં જુગારના સાહિત્ય સહિત ચાર જુગારીઓને પોલીસે ધરપકડ…

*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી

રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે *-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ…

રાજપીપળા સહિત નર્મદા માં કોરોના મહામારી ને લીધે જન્માષ્ટમીની જાહેર કાર્યક્રમો નહીં યોજાય.

રાજપીપળામાં દર વર્ષે 100 થી વધુ નાની મોટી કૃષ્ણ જન્મોત્સવની ઝૂંપડીઓ મટકીફોડના તથા રાત્રે કૃષ્ણ જન્મોત્સવના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ,…

અમદાવાદના મણિનગરમા ચાવી બનાવવાના બહાને બે સરદારજી યુવકો એ ચોરી ને આપ્યો અંજામ.

મણિનગરની એલ જી હોસ્પિટલની સામે આવેલ અબુઁદા સોસાયટી મા ભારતીબેન મહેન્દઁ ભાઈ ઉપાધ્યાય ૬૫ વષઁ ની વય ના વૃધ્ધા ના…