Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ગુજરાતમાં નવા 1074 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,1370 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 231,અમદાવાદ 153

⭕ *ગુજરાતમાં નવા 1074 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,1370 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 231,અમદાવાદ 153,વડોદરા 110,રાજકોટ 90,જમનગર…

સમગ્ર નર્મદા જિલ્લામાં મેઘરાજા આજે ઓળઘોળ થયા. પાંચ તાલુકામાં સર્વત્ર શ્રી વર્ષા.

દેડીયાપાડામાં 3 ઇંચ, સાગબારા તાલુકામાં 2.5 ઇંચ, તિલકવાડામાં 2 ઇંચ, નાંદોદમાં 1.5 ઇંચ તથા ગરુડેશ્વર તાલુકામાં 1 ઈંચ વરસાદથી નર્મદા…

ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે”સુત્રની આપવામાં આવી. – વંદના નીલકંઠ વાસુકિયા.

અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” સુત્રની સમજ…

*રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા તહેવારો નહિ યોજી શકાય* *પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 12 કેસ પોઝિટિવ આવ્યા.

જેમા નાંદોદ તાલુકા- 03,ગરુડેશ્વર તાલુકામા -01,તિલકવાડા તાલુકામા -01,ડેડીયાપાડા તાલુકામા -01, અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા. આજે 27દર્દીઓ સાજા થતા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે યુવસેના દ્વારા પ્રાર્થના પૂજાનું આયોજન કરાયું.

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બાજરિયા બાપુના આશ્રમમાં યુવાસેના અમદાવાદ શહેર દ્વારા લોક લાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ…

*શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં મુંબઈમાં ૫૦૦ ઉપરાંત દરિદ્રિનારાયણોને રાશન કીટ તથા ગૌમાતાઓ અને માછલીઓને રોટલી- ભોજન…*

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં…

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળા–પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળા–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

– રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોનું ધ્યાન દોરતા જણાવવાનું કે, નાણાંકીય વર્ષ : ર૦ર૦–ર૧ માટે બોર્ડની સહાયકારી…

કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ તળાજા ખાતે દુઃખદ અવસાન.

|| દુઃખદ સમાચાર || કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ,૭૭ વર્ષની વયે તા:૬ ઓગષ્ટ ૨૦૨૦,ગુરુવારના રોજ,બપોરે ૪-૦૦…

*મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો.

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સફળ સાશન ના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના નો નાયબ મુખ્ય…