Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી મંદિરેકુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી બનાવી

કુબેર ભંડારીનો ફુલ નો શણગાર પણ કરતા લોક આકર્ષણ રાજપીપળા,તા 11 આજરોજ મહા શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી ખાતે મોટી…

જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1922 થઇ

નર્મદા જિલ્લામાં આજે વધુ 04 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 30865 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: રાજપીપલા,તા11 COVID-19…

દેશની આઝાદીના ૭૫ વર્ષની સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨ મી માર્ચે થનારી ઉજવણી

આજે રાજપીપલા ખાતે સુરતના સાંસદ પૂર્ણેશભાઈ મોદી , ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “ આઝાદીનો અમૃત મહોત્સવ”ની ઉજવણીનો…

સિવિલ હોસ્પિટલનો સુખદ કિસ્સો: પ્રતિષ્ઠિત બિલ્ડરે ખાનગી હોસ્પિટલોને નકારી સિવિલમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર લીધી, સાજા થયા બાદ સિવિલને રૂ. અઢી લાખનું દાન આપ્યું

અમદાવાદ: સામાન્ય રીતે પૈસૈટકે સુખી અને સમૃદ્ધ લોકો જ્યારે પણ માંદગીનો કિસ્સો સર્જાય ત્યારે સરકારીના બદલે ખાનગી હોસ્પિટલોનો રાહ અપનાવતા…

આણંદ શહેરમાં લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા આરોપીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો.

આણંદ બ્રેકિંગ આરોપી જશવંતભાઈ ધામલીયાને પી એસ આઈ ઘાસુરાએ ઝડપી પાડયો સરદાર ગંજમાં ડેલ્ટા ટેક નામની ઓફિસ શરૂ કરી આચર્યું…

કેવડિયા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસ ની દાદાગીરી

નર્મદા બ્રેકીંગ:- જંગલ સફારી પાર્ક માં 6 પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસ માં ઘુસતા સિક્યુરિટી એ ટિકિટ માંગતા થયું ઘર્ષણ પોલીસ…

રાજપીપળા નગરમાં શિવરાત્રીની આગલી રાતે સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જતાં અંધારપટ છવાઇ ગયુ

રાજપીપળા વાસીઓને અંધારામાં સબડવાનો વારો આવ્યો રાજપીપળા નગર પાલિકા નું 10લાખ નું બિલ બાકી હોવાથી વીજ પૂરવઠો કાપવો પડ્યો.-કા. પા.…

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાનો કહેર વધતા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત….

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાનો કહેર વધતા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત…. 15થી 21 માર્ચ સુધી લોકડાઉન…ફક્ત જરુરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે

મહાશિવરાત્રી પર તાજ મહેલમાં હિંદુવાદી સંગઠને કરી શિવપૂજા, હિંદુ મહાસભાના પદાધિકારી સહિત 3ની ધરપકડ

મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)…