મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF) ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી. મહત્વનું છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.
Related Posts
*ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળ્યા*
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
*ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ – ૨૦૨૫નો શુભારંભ કરાવતા આરોગ્યમંત્રી*
*ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ – ૨૦૨૫નો શુભારંભ કરાવતા આરોગ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે…
તાજમહેલમાં બોમ્બની અફવા, પોલીસ કહે છે- મોકડ્રિલ; પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તાજમહેલમાં બોમ્બની અફવા, પોલીસ કહે છે- મોકડ્રિલ; પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.…
