મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF) ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી. મહત્વનું છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.
Related Posts
‘મિસ એન્ડ મિસીસ ગુજરાત દીવાસ’ના વિજેતા જાહેર કરાયા જીતનાર ગોવામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
મોડલિંગ ક્ષેત્રે પોતાનું કરીયર બનાવવા માંગતા લોકો માટે મિસ એન્ડ મિસીસ ગુજરાત દીવાસનું આયોજન કરાયું હતું. જેના ઓડિશન યોજાઈ ગયા…
શ્રીલંકા સામે ભારતની ભવ્ય જીત 80 રન પણ ન કરી શક્યું શ્રીલંકા માત્ર 73 રનમાં લંકા ઓલઆઉટ ત્રીજી વન ડે…
*📌રાજસ્થાન: કપરાડાના ભાજપના પૂર્વ MLA મધુ રાઉત પર અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો…* માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર…
