મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF) ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી. મહત્વનું છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.
Related Posts
કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ (8)બોગસ તબીબો ઝડપાયા
બિગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી…
પક્ષી ની સાથે- સાથે માણસો નો પણ ભોગ લીઘો ચાઈનીઝ દોરીએ .
એનીમલ લાઈફ કેર ની ટીમ દ્વારા કબુતર સમડી હોલો જેવા પક્ષીઓ નું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું… એનીમલ લાઈફ કેર…
વિજ્ઞાન મૃત્યુને સુખમય કરી શકે? – દેવલ શાસ્ત્રી.
End of life Care વિષય પર ડો મણિએ જે રોગમાં મૃત્યુ નજીક છે, તે પરિસ્થિતિમાં દરદીને કમ્ફર્ટ ઝોનમાં રાખી બાકીનો…
