મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF) ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી. મહત્વનું છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.
Related Posts
દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં ગુવાહટી શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન,
દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં ગુવાહટી શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન, માત્ર દવા જ મળશે કોરોના વાયરસના કારણે દેશભરમાં દરરોજ હજારોની…
અમદાવાદના ઈશનપુર ના સમાટઁનગર મા આઈ શ્રી ખોડિયાર મંદિર મા શ્રી દુગાઁપુજા સાથે શપ્તશતી રોગનાશક યજ્ઞ નું કરાયુ આયોજન
અમદાવાદ અમદાવાદના ઈશનપુર ના સમાટઁનગર મા આઈ શ્રી ખોડિયાર મંદિર મા શ્રી દુગાઁપુજા સાથે શપ્તશતી રોગનાશક યજ્ઞ નું કરાયુ આયોજન…
કોરોના મહામારીના સંક્રમણથી લોકોને સાવચેત રાખવા તથા તેનાથી બચવા માટેના ઉપાયો વિશે સંસદે જાણકારી આપી.
સાગબારા અને દેડીયાપાડા માં કોરોના ના કેસો વધતા સાંસદ મનસુખ વસાવાએ બંને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના…
