મહાશિવરાત્રી પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને 2 કાર્યકરોને કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF) ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી. મહત્વનું છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.
Related Posts
મહેસાણા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ
મહેસાણા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની પધરામણી વરસાદ વરસતા ખેતીના પાકને મળ્યું જીવનદાન
*જંગી મેદનીની ઉપસ્થિતિ સાથે જામનગર ખાતે ૭૯ વિધાનસભા મઘ્યસ્ત કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો*
*જંગી મેદનીની ઉપસ્થિતિ સાથે જામનગર ખાતે ૭૯ વિધાનસભા મઘ્યસ્ત કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો* જામનગર, સંજીવ રાજપૂત: આગામી લોકસભા ચૂંટણી અન્વયે…
શનિ રવિ અને જન્માષ્ટમી સોમવારની ૩ દિવસ સુધી રજાના મિનિવેકેશન માણવા SOU પર માનવ કીડીયારું ઉભરાયું
જન્માષ્ટમી ની રજા પ્રવાસીઓ SOU પર માણી પ્રવાસીનો મેળો જામ્યો શનિ રવિ અને જન્માષ્ટમી સોમવારની ૩ દિવસ સુધી રજાના મિનિવેકેશન…
