Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*કોર્ટમાં પહોંચેલા પતિ-પત્નીના ઝઘડામાં હંમેશા સંતાનો જ પિલાઈ છે: સુપ્રીમ કોર્ટ*

સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે…

*24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન*

અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ માટે એરફોર્સ વન એરોપ્લેન હંમેશા એક્શન મોડમાં હોય છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે એરફોર્સ…

*કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ*

કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો…

*દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે*

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ…

*ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ધોરાજી પંથકમાં ખેડૂતોમાં ભારે રોષ*

ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે…

*વડોદરમાં સીઆઈડીક્રાઈમના દરોડા 25 વિદેશી 13 સ્થાનિક યુવતીઓ સહિત કોન્ડોમ અને દારૂ મળ્યો*

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ અચાનક રેઈડ પાડી…

*સિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત*

સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ…

*આર્મીના ઇતિહાસમાં સૌ પ્રથમ લેફ્ટેનન્ટ જનરલના પદે પતિ-પત્નિ*

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને…

*માનવતા હજુ જીવે છે….અમદાવાદના મણિનગરમા રિક્ષાચાલકએ ઈમાનદારીની મિશાલ પુરી પાડી*

અમદાવાદ* મણિનગર ના રામબાગ ખાતે આવેલ સુપર પૈટોલ પંપ ના કેશિયર સાથે અન્ય કમઁચારી રામબાગ થી રિક્ષા મા એક લાખ…

ખાનગી શાળાઓ હવે ડાય૨ેકટ જિલ્લાના વિક્રેતાઓ પાસેથી ધો. 1 થી 8ના પુસ્તકો ખ૨ીદી શકશે

ગુજ૨ાત ૨ાજય શાળા પાઠય પુસ્તક મંડળ દ્વા૨ા ૨ાજયમાં ધો. 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ ચલાવતી સ્વનિર્ભ૨ શાળાઓને માંગણી મુજબ વિત૨કો…